શોધખોળ કરો

Sam Altman: હવે માઇક્રોસોફ્ટ સાથે કામ કરશે Open AIના પૂર્વ CEO Sam Altman, સત્યા નડેલાએ આપી જાણકારી

Sam Altman: ઓલ્ટમેનની સાથે ગ્રેગ બ્રોકમેન પણ માઇક્રોસોફ્ટ સાથે કામ કરશે.

Sam Altman: OpenAIમાંથી હાંકી કાઢવામાં આવેલા સીઈઓ સેમ ઓલ્ટમેન (Sam Altman)  હવે માઈક્રોસોફ્ટમાં જોડાવા જઈ રહ્યા છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા (Satya Nadella) એ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ અંગેની જાણકારી આપી હતી.

ઓલ્ટમેનની સાથે ગ્રેગ બ્રોકમેન પણ માઇક્રોસોફ્ટ સાથે કામ કરશે. માહિતી અનુસાર, સેમ ઓલ્ટમેન અને બ્રોકમેન માઈક્રોસોફ્ટમાં એક નવો એડવાન્સ A। રિસર્ટ ટીમનું નેતૃત્વ કરશે.

સત્ય નડેલાએ કહ્યું હતું કે 'અમે openAI સાથે અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે એમ્મેટ શીયર અને ઓપનએઆઈની નવી ટીમ સાથે જાણવા અને તેમની સાથે કામ કરવા આતુર છીએ. "અમે એ સમાચાર શેર કરતા ઉત્સાહિત છીએ કે સેમ અને ગ્રેગ પોતાના સાથીઓ સાથે એક નવી એડવાઇન્સ AI રિસર્ટ ટીમનું નેતૃત્વ કરવા માટે Microsoftમાં જોડાશે."

નોંધનીય છે કે  OpenAI કંપનીના બોર્ડે 17 નવેમ્બરે જ સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી બરતરફ કરી દીધા હતા. OpenAI એ તેની પાછળનું કારણ આપ્યું હતું કે સેમ બોર્ડ સાથે યોગ્ય રીતે વાતચીત કરતા નથી જેના કારણે બોર્ડ માટે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.                           

કંપનીની આ જાહેરાત બાદ ઓપન એઆઈના કો-ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેને પણ રાજીનામું આપી દીધું છે. ઉપરાંત ઓલ્ટમેનની બરતરફીના કલાકોમાં OpenAI ના ત્રણ વરિષ્ઠ રિસર્ચર- જૈકબ પચૉકી, એલેક્ઝાન્ડર મેડ્રી અને સિઝમન સિદોરે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.                 

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, "બોર્ડને હવે ઓપન AIનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ નથી." ઓપન AIના ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરાતીની તાત્કાલિક અસરથી વચગાળાના CEO  તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget