શોધખોળ કરો

દેશની આ દિગ્ગજ બેંકની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી હોમ લોન પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ નહીં

વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે જે 31 ઓગસ્ટ સુધી ચાલશે.

SBI waives processing fee : દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ (State Bank of India) એ કહ્યું કે, તે 31 ઓગસ્ટ, 2021 સુધી હોમ લોન લેનાર પાસેથી કોઈપણ પ્રોસેસિંગ ચાર્જ નહીં લે. હાલમાં બેં હોન લોન પર 0.4 ટકા પ્રોસેસિંગ ફી લે છે. બેંકે કહ્યું કે, તેણે મર્યાદિત સમય માટે મોનસૂન ધમાકા ઓફર અંતર્ગત ગ્રાહકોને છૂટ આપી છે. બેંકે કહ્યું કે, જો કોઈ YONO એપથી હોમ લોન માટે અરજી કરે તો વ્યાજ દરમાં 5 બેસિસ પોઈન્ટ એટલે કે 0.05 ટકાની છૂટ આપવામાં આવશે.

બેંકે કહ્યું કે, ગારમાં ઘર ખરીદવા માટેનો શ્રેષ્ઠ સમય છે. કારણ કે હાલમાં હોમ લોનના વ્યાજ દર 6.7 ટકાથી શરૂ થાય છે. જે ખૂબ જ ઓછા છે. તેની સાથે જ મોનસૂન ધમાકા ઓફર અંતર્ગત હોમ લોનની પ્રોસેસિંગ ફી પણ 31 ઓગસ્ટ, 2021 સુધી નથી લેવામાં આવી રહી. તેનાથી ગ્રાહોકને ઘર ખરીદવા માટે પ્રોત્સાહન મળશે. હાલમાં હોમ લોનના વ્યાજ દર ઐતિહાસિક નીચલી સપાટી પર છે.

SBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. SBI હાલમાં દેશમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. હોમ લોન માટે વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થાય છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર (R&DB) સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકે મોનસુન ધમાકા ઓફર શરૂ કરી છે. પ્રોસેસિંગ ફી માફ કરવાથી હોમ લોન લેનારાઓમાં ઉત્સાહ વધશે.

વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી મુજબ SBI Home Loan પર વ્યાજ દર ઘણાં ઓછા છે, પ્રોસેસિંગ ફી અન્ય બેંકોની તુલનામાં ઘણી ઓછી છે. પ્રી-પેમેન્ટને કરવા પર કોઈ પેનલ્ટી નથી લાગતી. ઉપરાંત લોનની ચુકવણી 30 વર્ષમાં કરી શકાય છે. મહિલાઓને વ્યાજ દરમાં વધારાનો લાભ મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget