શોધખોળ કરો

TCS Q1 Results: પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 28.5 ટકા વધ્યો, 20,409 નવા કર્મચારીઓ કંપની સાથે જોડાયા

કંપનીના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી ઉપર વધીને 5,09,058 થઈ ગઈ છે.

મુંબઈ: ભારતના સૌથી મોટા સોફ્ટવેર નિકાસકાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) એ ચાલુ નાણાકીય વર્ષ 2021 22ના એપ્રિલ જૂનના પહેલા ક્વાર્ટરમાં 28.5 ટકાનો એકીકૃત ચોખ્ખો નફો 9,008 કરોડ નોંધાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની એકીકૃત આવક 18.5 ટકા વધીને રૂ .45,411 કરોડ થઈ છે.

સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં કંપનીએ 20,409 નવા કર્મચારીઓને રોજગારી આપી છે. આને કારણે તેના કર્મચારીઓની સંખ્યા પાંચ લાખથી ઉપર વધીને 5,09,058 થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે કર્મચારીઓ ખૂબ જ વૈવિધ્યસભર છે, જેમાં 155 રાષ્ટ્રીયતા અને 36.2% મહિલાઓનો સમાવેશ થાય છે.

વિતેલા વર્ષે આ જ ગાળામાં કંપનીની આવક 38322 કરોડ રૂપિયટા હતી. જણાવીએ કે, માર્ચ 2021 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્છો નફો 9246 કરોડ રૂપિયા હતો જ્યારે આવક 43705 કરડ રૂપિયા હતી. કંપનીના બોર્ડે 7 રૂપિયા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. પ્રથમ ક્વાર્ટરના પરિણામ પહેલા ગુરુવારે ટીસીએસનો શેર 0.5 ટકા નીચે 3257 પર બંધ રહ્યો હતો.

કંપનીના ચીફ એચઆર ઓફિસર મિલિંગ લક્કડે કહ્યું કે, “એપ્રિલ અને મેનો મહિનો ટીસીએસ કર્મચારીઓ માટે ખૂબ જ પડકારજકન રહ્યો. કોવિડ 19ની બીજી લહેર દરમિયાન અનેક કર્મચારીઓએ પોતાના પરિવારના લોકો અને નજીકના સંબંધીઓને ગુમાવ્યા. આ દુખના સમયે કંપની આવા કર્મચારીઓની સાથે છે. ” તેમણે આગળ કહ્યું કે, “કર્મચારીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ કંપનીની મુખ્ય જવાબદારી છે અને અમે સાથે મળીને એ તરફ સાર્થક પગલા લઈ રહ્યા છીએ.”

Gold Silver Price Today: સોનાની કિંમતમાં તેજી, ચાંદીમાં ઘટાડો, જાણો આજના ભાવ

Aadhaar Card બનાવવા તથા અપડેટ કરાવવામાં લાગે છે આટલી ફી, વધારે પૈસા માંગે તો અહીંયા કરો ફરિયાદ

ગુજરાતના કયા શહેરમાં બન્યું પહેલું ઇ-કાર ચાર્જિંગ સેન્ટર? જાણો કઈ કંપનીએ બનાવ્યું?

Zomato IPO: 14 જુલાઈના રોજ ખુલશે Zomatoનો IPO, જાણો કેટલી હશે પ્રાઈઝ બેન્ડ

મોંઘવારીનો ડબલ ડોઝ, પેટ્રોલ-ડીઝલમાં કમરતોડ ભાવ વધારા બાદ હવે CNG-PNGના ભાવમાં પણ ભડકો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો
Faridabad Terrorist: ગુજરાત ATS બાદ જમ્મૂ કશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, ડૉક્ટરના ઘરેથી  350 કિલો RDX,  AK-47 મળી
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 14 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો
તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Embed widget