શોધખોળ કરો

Life Certificate: આ રીતે ઘરે બેઠા બનશે તમારું જીવન પ્રમાણપત્ર, EPFOએ આપી સંપૂર્ણ માહિતી

Jeevan Pramaan Patra: EPFOના જણાવ્યા અનુસાર, ગયા નાણાકીય વર્ષમાં લગભગ 6.6 લાખથી વધુ પેન્શનરોએ આ માર્ગે પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું છે.

Jeevan Pramaan Patra: જીવન પ્રમાણપત્ર (Life Certificate) ભારત સરકાર દ્વારા પેન્શનધારકોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ છે. તેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 10 નવેમ્બર, 2014ના રોજ કરી હતી. જીવન પ્રમાણપત્રની મદદથી નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન સરળતાથી આવતું રહે છે. આ પ્રમાણપત્ર તમારે દર વર્ષે જમા કરાવવું પડે છે. હવે સરકારે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ લેવાનું શરૂ કર્યું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના જણાવ્યા અનુસાર, હવે તમે ઘરે બેઠા તમારા મોબાઇલની મદદથી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકો છો.

EPFOએ જણાવી સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

EPFOએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવી છે. EPFOના જણાવ્યા અનુસાર, તમારી પાસે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા વાળો મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ હોવું જોઈએ. તમારો આધાર નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. ત્યારબાદ તમારે ગૂગલ પ્લે સ્ટોરથી જીવન પ્રમાણ ફેસ એપ અને આધાર ફેસ આરડી (Aadhaar Face RD) ડાઉનલોડ કરવી પડશે. પછી તમારે તમારા ચહેરાને સ્કેન કરવું પડશે અને બધી વિગતો ભરવી પડશે. સાથે જ ફ્રન્ટ કેમેરાથી ફોટો ખેંચીને તમારે બધી વિગતો સબમિટ કરવી પડશે. આ રીતે કોઈ બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ખાધા વગર તમારું જીવન પ્રમાણપત્ર જમા થઈ જશે.

6.6 લાખથી વધુ પેન્શનરોએ અપનાવ્યો આ માર્ગ

સરકારી આંકડાઓ અનુસાર, આ સમયે દેશમાં લગભગ 78 લાખ પેન્શનર્સ છે. તેમાંથી 6.6 લાખથી વધુ પેન્શનર્સ નાણાકીય વર્ષ 2023-24માં ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી ચૂક્યા છે. EPFOના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં 2.1 લાખ લોકોએ આ રીતે જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું. આ આંકડામાં વાર્ષિક 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ તકનીક આવ્યા પહેલાં આ બધાને બેંકોમાં જવું પડતું હતું. જોકે, હજુ પણ તમારી પાસે કોમન સર્વિસ સેન્ટર અને સરકારી ઓફિસમાં જઈને આ પ્રમાણપત્ર જમા કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ કરી 'ચા પર ચર્ચા', જાણો વિપક્ષી સાંસદોમાં કોણ કોણ હતું હાજર
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ કરી 'ચા પર ચર્ચા', જાણો વિપક્ષી સાંસદોમાં કોણ કોણ હતું હાજર
ગોધરા નજીક ગોલ્લાવ પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5 ના મોત
ગોધરા નજીક ગોલ્લાવ પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5 ના મોત
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress Nyay Yatra: મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ, જુઓ કોણ કોણ જોડાયું?Big Breaking | મનિષ સિસોદિયા 17 મહિના પછી આવશે જેલ બહાર, જુઓ આપ માટે સૌથી મોટા રાહતના સમાચારAhmedabad Rain | અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?Paris Olympics 2024: PM મોદીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હોકી ટીમના ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ કરી 'ચા પર ચર્ચા', જાણો વિપક્ષી સાંસદોમાં કોણ કોણ હતું હાજર
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ કરી 'ચા પર ચર્ચા', જાણો વિપક્ષી સાંસદોમાં કોણ કોણ હતું હાજર
ગોધરા નજીક ગોલ્લાવ પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5 ના મોત
ગોધરા નજીક ગોલ્લાવ પાસે ઇકો કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 5 ના મોત
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'
પુત્ર નીરજ ચોપરાને સિલ્વર મેડલ મળવા પર માતાએ કહ્યું, 'જેને ગોલ્ડ મળ્યો છે તે પણ...'
અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
તમારા ઘરથી આધાર સેન્ટર કેટલું નજીક છે, આ રીતે સરળતાથી જાણો સ્થાન
તમારા ઘરથી આધાર સેન્ટર કેટલું નજીક છે, આ રીતે સરળતાથી જાણો સ્થાન
'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'જો બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં થાય તો...', બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
Embed widget