શોધખોળ કરો

શું હોય છે હોલમાર્કિંગ, કેવી રીતે ઓળખશો સોનું કેટલા કેરેટનું છે ? જાણો વિગતે

સરકાર સોનાની ખરીદીમાં શુદ્ધતા અંગે પણ ખૂબ જ ગંભીર છે અને તેથી સરકારે સોનાની વસ્તુ પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે.

ભારતમાં સોનું માત્ર રોકાણ નહીં પણ આભૂષણ તરીકે પણ વધારે ઉપયોગમાં લેવાય છે. જોકે સોનાના વપરાશની સાથે સાથે તેની કિંમત પણ હજારોમાં છે. અત્યારે સોનાની કિંમત 48,645 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. આટલી મોંઘી કિંમત પછી જો નકલી કે સોનું લેતી વખતે દુકાનદાર તમારી સાથે છેતરપિંડી કરે તો તમે તેને સહન કરી શકશો નહીં.

સરકાર સોનાની ખરીદીમાં શુદ્ધતા અંગે પણ ખૂબ જ ગંભીર છે અને તેથી સરકારે સોનાની વસ્તુ પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. જો તમે સોનું લેતી વખતે કેટલીક સાવચેતી રાખશો, તો તમે ખોટું કે નકલી સોનું લેવાનું ટાળી શકો છો. સોનું લેતી વખતે તેની ગુણવત્તા પર ચોક્કસપણે ધ્યાન આપો. ખાસ વાત એ છે કે તમે હંમેશા હોલમાર્ક જોયા બાદ જ સોનું ખરીદો.

હોલમાર્ક શું છે

સોનાની શુદ્ધતા અને સુંદરતાને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હોલમાર્કિંગ કહેવામાં આવે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ભારતની રાષ્ટ્રીય ધોરણોની સંસ્થા છે. BIS એક્ટ હેઠળ સોના તેમજ ચાંદીના દાગીનાના હોલમાર્કિંગની જરૂરી છે. હોલમાર્કિંગથી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે.

નંબર જણાવે છે સોનાના કેરેટ

સોના પર હોલમાર્ક એક રીતે સરકાર દ્વારા આપવામાં આવેલી તેની શુદ્ધતાની ગેરેન્ટી છે. સોનાના દાગીના પર હોલમાર્ક નંબર આપવામાં આવ્યો છે જે સોનાની શુદ્ધતા દર્શાવે છે. સામાન્ય રીતે જ્વેલરી 22 કેરેટ સોનાની બનેલી હોય છે. કારણ કે સોનાનું શુદ્ધ ધોરણ 24 કેરેટ છે, પરંતુ તે એટલું નરમ છે કે તેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે કરી શકાતો નથી. હોલમાર્ક પાંચ અંકો ધરાવે છે. બધા કેરેટ અલગ અલગ હોલમાર્ક ધરાવે છે. ઉદાહરણ તરીકે, 22 કેરેટ પર 916 એટલે 91.6 શુદ્ધતા, 875 21 કેરેટ એટલે 87.5 શુદ્ધતા. આ સોનાની શુદ્ધતા વિશે કોઈ શંકા છોડતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget