શોધખોળ કરો

સાવધાન, હજું કોરોનાની આવશે ચોથી લહેર, ઓગસ્ટ મહિનામાં હશે પિક, IIT Kanpurના વૈજ્ઞાનિકોએ આપી ચેતાવણી

કોરોનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે ચોથી લહેરનું ચેતાવણી આપી રહ્યાં છે IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોવિડની આગામી એટલે કે ચોથી લહેર 22 જૂનની આસપાસ આવશે.

કોરોનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે ચોથી લહેરનું  ચેતાવણી આપી રહ્યાં છે  IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોવિડની આગામી એટલે કે ચોથી લહેર  22 જૂનની આસપાસ આવશે.

કોરોનાના ત્રીજી લહેરની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો હવે ચોથી લહેરનું  ચેતાવણી આપી રહ્યાં છે  IIT કાનપુરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોવિડની આગામી એટલે કે ચોથી લહેર  22 જૂનની આસપાસ આવશે. જે 24 ઓક્ટોબર સુધી ચાલશે.

  IIT સંશોધકો દ્વારા અગાઉ કોવિડ વેવ સંબંધિત તમામ આગાહીઓ લગભગ સાચી નીકળી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ચોથી વેવ  4 મહિના સુધી ચાલશે. જો કે  ઓમિક્રોન પછીની ચોથી લહેર કેટલી કેટલી ખતરનાક હશે. તે નવા પ્રકાર અને કેટલા લોકોએ રસી અને બૂસ્ટર ડોઝ મેળવ્યા છે તેના પર નિર્ભર રહેશે.

આંકડા પહેલાથી જ સાચા આવી ગયા છે

ત્રીજી લહેર હળવી થઈ રહી છે, હવે  કોરોનામાં પણ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે.  હવે IIT કાનપુરના સંશોધકોએ આગામી લહેરના સમયની  ગણતરી કરી છે. MedRxiv માં પ્રકાશિત અહેવાલ મુજબ, ભારતમાં કોવિડની ચોથી લહેર  22 જૂનની આસપાસ આવશે અને તે 24 ઓક્ટોબર સુધી ચાલશે. અગાઉ, IIT કાનપુરના એક અભ્યાસમાં આગાહી કરવામાં આવી હતી કે,ત્રીજી લહેર ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારતમાં ત્રાટકશે, ત્યારબાદ કેસ ઓછા થવા લાગશે. આ આંકડા ડિસેમ્બરમાં જ પ્રકાશિત થયા હતા. આ આંકડાઓમાં થોડો તફાવત છે અને તે લગભગ આ સ્થિતિ થર્ડ વેવમાં જોવા મળી હતી.

રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, ચોથી લહેર 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટની આસપાસ પિક પર હશે. તે પછી કેસ ઓછા થવા લાગશે. ઓમિક્રોન પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના વૈજ્ઞાનિકોએ પણ  કહ્યું છે કેઓમિક્રોન છેલ્લું વેરિઅન્ટ નથી. તેણે કહ્યું હતું કે નવા વેરિઅન્ટને આવવામાં સમય લાગી શકે છે, પરંતુ તે આવતા રહશે. . વૈજ્ઞાનિક મારિયા વાન કારખોફે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકો સતત કોરોના વાયરસના મ્યુટેશનને શોધી રહ્યા છે અને તેના તારણ પરથી જ ચોથી વેવની ચેતાવણી અપાઇ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Advertisement

વિડિઓઝ

Rajkot BJP news: રાજકોટ શહેર ભાજપમાં ફરી સામે આવ્યો જુથવાદ, મનપાના શાસકપક્ષના નેતાનો બળાપો
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘરાજા કરશે જમાવટ!
Ambalal Patel Prediction: નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, અંબાલાલ પટેલનો મોટો ધડાકો
Vadodara Video : વડોદરામાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપી હોવાનું કહીને ધરણા પર બેસી ગઈ મહિલા
Anirudhsinh Jadeja: અનિરુદ્ધસિંહ જાડેજા આજે જશે જેલમાં, સુપ્રીમ કોર્ટથી મળેલો સ્ટે પાછો ખેંચાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Surat Rain: સુરતના લિંબાયતમાં આભ ફાટ્યું, 1 કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો માટે વરસાદ વિલન બનશે, જાણો ક્યાં પડશે વરસાદ 
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
કચ્છનું આ ગામ બન્યું રાજ્યનું ચોથું સોલાર વિલેજ, લોકોને દર વર્ષે થશે હજારો રુપિયાનો ફાયદા
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
યુવતીને લવ જેહાદમાં ફસાવનાર આરોપીની આસામમાંથી ધરપકડ,ગાંધીનગર પોલીસે બીજા રાજ્યમાં જઈ આ રીતે પાર પાડ્યું ઓપરેશન
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
લશ્કરના કમાન્ડરે ખોલી પાકિસ્તાનની પોલ,જાણો ઓપરેશન સિંદૂર અંગે શું બોલ્યો આતંકી
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
Popat Sorathia case: રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુપ્રીમ કોર્ટે આપેલી રાહત રદ્દ કરી, જશે જેલમાં
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
ભારતીય સેનાએ રાત્રે એક વાગે જ કેમ કર્યો પાકિસ્તાન પર હુમલો ? ઓપરેશન સિંદૂરને લઇ CDS અનિલ ચૌહાણનો મોટો ખુલાસો
Embed widget