શોધખોળ કરો

Corona NEWS Update: આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, જાણો શું છે વિગત

Corona NEWS Update:સુરતમાં હવે  આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે.

Key Events
Corona NEWS Update Corona NEWS Update: આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, જાણો શું છે વિગત
corona india

Background

Corona NEWS Update:સુરતમાં હવે  આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે. બે સપ્તાહમાં કોરોનાના કેસ 3318થી ઘટીને 265  થઇ ગયા છે. જાન્યુઆરીની શરુઆતથી વેસુ, અઠવા, ભટાર, અલથાણ, ભીમરાડ, ઉમરા, પાલ, પાલનપુર, રાંદેર રોડ, અડાજણ, વરાછા, કાપોદ્રા,વગેરે આ વિસ્તારોમાં ચેતવણીદર્શક બોર્ડ લગાડવામાં આવ્યા હતા, જો કે હાલ  ગંભીર કેસોનું પ્રમાણ પણ ખુબ ઓછુ થયું છે. તથા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ  ઘટી છે. અત્યારે ફકત  161 દર્દી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે.

 ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન-ડે સીરિઝ શરૂ થાય તે અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના અનેક ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ સહિત અન્ય કેટલાક ખેલાડીઓના નામ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંન્ને કોરોના પોઝિટીવ આવ્યા છે.

10:07 AM (IST)  •  03 Feb 2022

રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી

રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી.
બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં જોવા  વિસંગતતા જોવા મળી રહી છે. મનપાના ચોપડે ગત માસમાં ૨૧ દર્દીઓના મોત થયા છે તો
સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૬૧ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

 

મહીસાગર  જિલ્લામાં  જિલ્લામાં આજે કોરોનાના 8 પોઝીટીવ કેસ નોંધાયા, લુણાવાડા તાલુકામાં 2 કડાણા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 4 અને સંતરામપુર તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 7 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા તો હાલ જિલ્લામાં કોરોનાના 122 એક્ટિવ કેસ છે.

સ્મશાનના આંકડા
રામનાથ પરા સ્મશાન ૪૬ લોકો
બાપુનગર સ્મશાન ૬ લોકો
મોટામૌવા સ્મશાન ૪ લોકો
મવડી સ્મશાન ૫ લોકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ.

મનપાના ચોપડે મોત
તારીખ -16     2 લોકોના મોત
તારીખ  -22    1 લોકોના મોત
તારીખ  -24   2 લોકોના મોત
તારીખ  26   1 લોકોના મોત
તારીખ 27  3 લોકોના મોત
તારીખ 28  4 લોકોના મોત
તારીખ 29  3 લોકોના મોત
તારીખ 30  3 લોકોના મોત

10:06 AM (IST)  •  03 Feb 2022

રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી

રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી.
બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં જોવા  વિસંગતતા જોવા મળી રહી છે. મનપાના ચોપડે ગત માસમાં ૨૧ દર્દીઓના મોત થયા છે તો
સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૬૧ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

 

મહીસાગર  જિલ્લામાં  જિલ્લામાં આજે કોરોનાના 8 પોઝીટીવ કેસ નોંધાયા, લુણાવાડા તાલુકામાં 2 કડાણા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 4 અને સંતરામપુર તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 7 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા તો હાલ જિલ્લામાં કોરોનાના 122 એક્ટિવ કેસ છે.

સ્મશાનના આંકડા
રામનાથ પરા સ્મશાન ૪૬ લોકો
બાપુનગર સ્મશાન ૬ લોકો
મોટામૌવા સ્મશાન ૪ લોકો
મવડી સ્મશાન ૫ લોકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ.

મનપાના ચોપડે મોત
તારીખ -16     2 લોકોના મોત
તારીખ  -22    1 લોકોના મોત
તારીખ  -24   2 લોકોના મોત
તારીખ  26   1 લોકોના મોત
તારીખ 27  3 લોકોના મોત
તારીખ 28  4 લોકોના મોત
તારીખ 29  3 લોકોના મોત
તારીખ 30  3 લોકોના મોત

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કથિત કૌભાંડને લઈ NSUIનું વિરોધ પ્રદર્શન 
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કથિત કૌભાંડને લઈ NSUIનું વિરોધ પ્રદર્શન 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન
Bhavnagar Liquor Scam : લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ, SMCએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ
Delhi Rain : દિલ્લીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Alert: વીજળીના કડાકા-ભડકા સાથે એક સપ્તાહ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રક્ષાબંધન 2026: પંચકમાં રાખડી ખરીદવી કે કુરિયર કરવી અશુભ છે? જાણો શાસ્ત્રોનો નિયમ
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજ્યમાં 25 ચીફ ઓફિસરોની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાની રહસ્યમય પોસ્ટ, નરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો દાવો?
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
8th Pay Commission: 8મું પગાર પંચ ઓક્ટોબર સુધી કરશે બેઠક, અંતિમ રિપોર્ટ ક્યારે? શેડ્યૂલ જાહેર
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
વડોદરાના ડભોઈમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી, 'ગામમાં દારૂ વેચાય છે' તેવી કરી હતી ફેસબુક પોસ્ટ
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
Embed widget