શોધખોળ કરો

H3N2: વધતાં જતાં કેસ મુદ્દે ડોક્ટર ગુલેરિયાએ વ્યક્ત કરી ચિંતા, આપ્યા બચાવ માટેના આ સૂચનો

હાલ દિવસોમાં H3N2 ને લઈને દેશમાં મોટો ભય છે. દેશના અનેક જિલ્લામાં ગંભીર લક્ષણો સાથે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. દરમિયાન, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપે બચાવ માટે કેટલાક ઉપાય આપ્યાં છે.

H3N2:હાલ  દિવસોમાં H3N2 ને લઈને દેશમાં મોટો ભય છે. દેશના અનેક જિલ્લામાં ગંભીર લક્ષણો સાથે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. દરમિયાન, નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપે  બચાવ માટે કેટલાક ઉપાય આપ્યાં છે.  

નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા એવા AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા કહે છે કે, H3N2 વાયરસથી થતા ઈન્ફલ્યુએન્ઝાના વધતા જતા કેસોનો સામનો કરવા માટે કોવિડ-ફ્રેંડલી વર્તન કરવું જોઈએ. ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે આ સાવચેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે ડૉ. ગુલેરિયાની વાતને એકંદરે સમજીએ તો તેઓ કહે છે કે H3N2 થી બચવા માટે આપણે ફરી એકવાર માસ્ક પહેરવા જોઈએ, સાબુ અને પાણીથી નિયમિત હાથ ધોવા જોઈએ અથવા આલ્કોહોલ ધરાવતા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય, જો તે ખૂબ જ મહત્વપૂર્ણ ન હોય, તો બજારોમાં ભીડ ન કરો અને ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર રાખો.

ડો.ગુલેરિયા કહે છે કે, “ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ ખાસ કરીને સાવધાન રહેવું જોઈએ. જો તેઓ બહાર જાય છે, તો તેઓએ માસ્ક પહેરવું જોઈએ. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો. ખાસ કરીને જો તે એવી જગ્યાએ જઈ રહ્યો હોય જ્યાં વેન્ટિલેશન નબળું હોય તો ત્યાં ઈન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ હોય છે. નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને લોકોથી શારીરિક અંતર જાળવી રાખો. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઘટાડો થવા લાગશે. પરંતુ ઈન્ફલ્યુએન્ઝા અને કોરોનાવાયરસ બંને ફેલાતા રહેશે, આપણે સાવચેત રહેવું પડશે. અમારી પાસે આ બંને માટે રસી છે, તેથી લોકોએ રસી લેવી જોઈએ”.

કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો

ડૉ. ગુલેરિયાએ કહ્યું, મને નથી લાગતું કે, H3N2 અને કોવિડમાં થયેલા વધારા વચ્ચે કોઈ સંબંધ છે. તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે કે છેલ્લા બે વર્ષમાં ઓછા ઈન્ફલ્યુએન્ઝાનું કારણ લોકોમાં મોજૂદ  કુદરતી રોગપ્રતિકારક શક્તિ હતી.  બીજું કારણ એ છે કે, છેલ્લા બે વર્ષથી, જ્યાં સુધી રેસ્પિરેટરીનો સંબંધ હતો.  કોવિડ પ્રમુખ વાયરસ હતો.

દરમિયાન, ડૉ. ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોવિડ અમુક અંશે વધશે, કારણ કે અમે યોગ્ય વર્તનનું પાલન નથી કરી રહ્યા, તેથી ચેપ ફેલાવાની શક્યતાઓ વધારે છે. પરંતુ મને લાગે છે કે આપણે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે અને મહત્વની બાબત એ છે કે જો તમે હોસ્પિટલમાં દાખલ થાવ છો, તો કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના ગંભીર કેસોમાં કોઈ વાસ્તવિક વધારો થયો નથી. હળવો રોગ રહેશે. પરંતુ તેના કેસ શૂન્ય નહીં હોય

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget