શોધખોળ કરો

ઝડપથી ફેલાઇ રહી છે ઉત્તરાખંડના જંગલામાં લાગેલી આગ, નૈનીતાલ હાઇકોર્ટ કોલોની પણ ઝપેટમાં, સેનાની લેવાઇ મદદ

રૂદ્રપ્રયાગ જિલ્લાના જંગલમાં આગ લગાડનાર ત્રણ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ જંગલમાં આગ લાગવાના 31 નવા બનાવો નોંધાયા છે,

પાઈન્સ  નજીક સ્થિત ભારતીય સેનાના સંવેદનશીલ વિસ્તારમાં આગ પહોંચવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, શક્ય તેટલી વહેલી તકે આગને બુઝાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

જેમ જેમ ગરમી વધી, ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ જંગલમાં લાગેલી આગ શુક્રવારે નૈનીતાલમાં હાઈકોર્ટ કોલોની પાસે પહોંચી. રૂદ્રપ્રયાગ જિલ્લાના જંગલમાં આગ લગાડનાર ત્રણ લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ જંગલમાં આગ લાગવાના 31 નવા બનાવો નોંધાયા છે, જેમાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો છે. નૈનીતાલ જિલ્લા મુખ્યાલય પાસેના જંગલોમાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પાઈન્સ વિસ્તારમાં સ્થિત હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી છે, ત્યારબાદ તેને કાબૂમાં લેવા માટે સેનાને બોલાવવામાં આવી હતી.

ભીષણ આગને કારણે જંગલો બળીને રાખ થઈ ગયા હતા. નૈનીતાલના લાડિયાકાટાનું જંગલ પણ આગમાં બળીને ખાખ થઈ ગયું. જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે નૈનીતાલ ભવાલી રોડ પર ગાઢ ધુમાડાને કારણે કેટલાક કલાકો સુધી વાહનોની અવરજવર બંધ કરવી પડી હતી. ભારે પવનના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબૂ મેળવવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જંગલમાં આગ લાગવા છતાં વન વિભાગનો કોઈ કર્મચારી કે અધિકારી ઘટના સ્થળે પહોંચી શક્યો ન હતો જેના કારણે વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

આગ ઓલવવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે

આગના વધતાં જતા વિનાશ વચ્ચે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને સતર્ક રહેવા અને તમામ વિભાગો સાથે સંકલન કરીને તેને રોકવા માટે પગલાં લેવા જણાવ્યું છે. વન વિભાગના કર્મચારીઓની સાથે આર્મીના જવાનો પણ આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત છે. આગ ઓલવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારના રહેવાસી અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે, "આગ પાઈન્સ નજીક સ્થિત એક જૂના અને ખાલી મકાનને લપેટમાં લીધી છે.  સાંજથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget