શોધખોળ કરો

ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?

સુરત કલેક્ટર ધવલ પટેલની ગુડાના સીઇઓ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી.

ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?ગાંધીનગરઃ ગુજરાતમાં એક સાથે 77 IAS ઓફસિર્સની સાગમટે બદલી કરવામાં આવી છે. સુરત કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. જ્યારે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ મિશ્ન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની મહેસાણાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે ની બદલી. પંચમહાલ ગોધરા થઈ બદલી. કચ્છમાં સુજન જેન્તીભાઇ મયાત્રા કચ્છ કલેકટર તરીકે આવશે. GSRTCના MD એસ.જે.હૈદરની શિક્ષણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે.  બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે. સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે. ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે

એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક અપાઇ છે. પી. ભારતી લેબર કમિશ્નર બન્યા છે. આર.બી. બારડ બરોડા કલેકટર તરીકે નિમણૂક થઈ છે.  આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર બન્યા છે.  રવિ શંકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ છે.  અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે.



ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?


ગુજરાતમાં 77 IAS અધિકારીઓની કરાઈ સામૂહિક બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Embed widget