શોધખોળ કરો

સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્ય સચિવે શું કહ્યું ? કેટલી બિલ્ડિંગને આપવામાં આવી નોટિસ, જાણો વિગત

સુરતના વરાછામાં તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા બાદ રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર, સીએમ સહિત બધા આ ઘટનાથી વ્યથિત છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે.

ગાંધીનગરઃ સુરતના વરાછામાં તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા બાદ રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર, સીએમ સહિત બધા આ ઘટનાથી વ્યથિત છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે, બાકી બે  વ્યક્તિને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ ખુદ આ અંગે બધાને માહિતગાર કરશે. તમામ નગર પાલિકામાં 713 ટીમો કાર્યરત છે અને સઘન ચેકિંગ કરી રહી છે. 9962 મિલ્કતોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી અમુક મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતની 9395 બિલ્ડિંગોને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ત્રણ દિવસમાં બિલ્ડિંગમાં રહેલી ખામીઓ દૂર નહીં થાય તો મિલકતો કાયમી ધોરણે બંધ કરવામાં આવશે. સુરતમાં 80 ટીમ દ્વારા 1524 ક્લાસમાં તપાસ કરવામાં આવી છે. બેઝમેન્ટમાં ચાલતા 3 કોચિંગ ક્લાસને બંધ કરવામાં આવ્યા છે. ટેરેસ પર લગાવવામાં આવેલા ડોમ પણ દૂર કરાયા છે. ઉપરાંત 20 મિલકતને સીલ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ ઘટનામાંથી બોધપાઠ લીધો છે. સુરતમાં બનેલી ઘટનાથી અમે દિલગીર અને વ્યથિત છીએ. જે કોઇ જવાબદાર હશે તેની સામે પગલા લેવામાં આવશે. જે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ એમાં થોડી ગણી ચૂક રહી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. સુરતઃ આગની ઘટનાના વિરોધમાં ઉતર્યા લોકો, હાર્દિકે ઉપવાસ પર બેસવાની આપી ચીમકી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget