શોધખોળ કરો

ગુજરાત સરકારે સસ્તા અનાજની દુકાનમાં કામ કરનારાં માટે કરી બહુ મોટી જાહેરાત, જાણો વિગત

અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત

ગાંધીનગર: ગુજરાતમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસકર્મીઓ સહિત ગુજરાત સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમિત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનએફએસએ અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડ ધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂપિયા 1000ની સહાય બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાતને પગલે 20 એપ્રિલે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવશે. આ રકમ ડી.બી.ટી.થી જમા થશે. એનએફએસએ અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂપિયા 1000ની સહાય બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેની શરૂઆત 20 એપ્રિલ એટલે આજથી છોટા ઉદેપુર-પંચમહાલ-દાહોદ-સાબરકાંઠા-અરવલ્લી-મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી થશે. સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય મળશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget