શોધખોળ કરો

ગુજરાત સરકારે સસ્તા અનાજની દુકાનમાં કામ કરનારાં માટે કરી બહુ મોટી જાહેરાત, જાણો વિગત

અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત

ગાંધીનગર: ગુજરાતમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસકર્મીઓ સહિત ગુજરાત સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમિત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનએફએસએ અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડ ધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂપિયા 1000ની સહાય બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાતને પગલે 20 એપ્રિલે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવશે. આ રકમ ડી.બી.ટી.થી જમા થશે. એનએફએસએ અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂપિયા 1000ની સહાય બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેની શરૂઆત 20 એપ્રિલ એટલે આજથી છોટા ઉદેપુર-પંચમહાલ-દાહોદ-સાબરકાંઠા-અરવલ્લી-મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી થશે. સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget