શોધખોળ કરો

શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ

ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે

ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે. જેના પગલે કામદાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કામદાર સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારે ઉદ્યોગપતિ અને કારખાનાના માલિકોને ખુશ કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગરીબ શ્રમિકોએ સપ્તાહમાં કોઈ એક દિવસ 12 કલાક કામ કરવું પડશે. શ્રમિકોના કામના નિયમો માટે ગુજરાત સરકારે વટહુકમ પરત ખેંચવાની માંગ સાથે ટ્રેડ યુનિયનો રોષે ભરાયા હતા.

કારખાના-ફેક્ટરી, ઉદ્યોગોમાં શ્રમિકોને દરરોજ આઠ કલાક કામ કરવાનું વેતન 497 રૂપિયા મળે છે. એક કલાકની રિસેસ સાથે નવ કલાકની પાળીમાં હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે. હવે શ્રમિકોએ અઠવાડિયામાં કોઈ એક દિવસ 12 કલાક ફરજિયાત કામ કરવું પડશે. આ ઉપરાંત મહિલા કામદારોને લેખિત સહમતિના આધારે કામ લઈ શકાશે.  રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને કામદાર સંગઠનો ગુસ્સે થયા છે. તેનું કહેવું છે કે ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવા રાતોરાત વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા પાછળનું કારણ શું છે? આ અગાઉ ઉનાળાની ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂરી પગલા લેવા સરકારને રજૂઆત કરાઈ હતી ત્યારે સરકારે આ મુદ્દે સંવેદના દાખવી ન હતી. વાસ્તવમાં ગુજરાત સરકારે શ્રમિકોનું શોષણ કરવાની મંજૂરી આપી દીધી છે.                                                     

કામદાર સંગઠનોએ જણાવ્યું હતું કે આ વટહુકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે રમત સમાન છે. સતત કામને લીધે સેમના સ્વાસ્થ્ય જોખમાશે. ઉપરાંત વધુ કલાકોના કામના કારણે રોજગારી ઘટશે. સરકારે આ નિર્ણય ઉદ્યોગપતિઓને ખુશ કરવા લીધો છે. કામદાર સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર વટહુકમ પાછો નહી ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

વિડિઓઝ

Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Embed widget