શોધખોળ કરો

શ્રમિકો પાસે નવના બદલે 12 કલાક કામ કરાવવાની છૂટ, ગુજરાત સરકારે જાહેર કર્યો વટહુકમ

ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે

ગુજરાત સરકારે રોજિંદા કામના કલાકોના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. જે મુજબ સપ્તાહના 48 કલાકની મર્યાદામાં ઉદ્યોગને શ્રમિકો પાસેથી દિવસના 9ના બદલે 12 કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવી છે. જેના પગલે કામદાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કામદાર સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે ગુજરાત સરકારે ઉદ્યોગપતિ અને કારખાનાના માલિકોને ખુશ કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગરીબ શ્રમિકોએ સપ્તાહમાં કોઈ એક દિવસ 12 કલાક કામ કરવું પડશે. શ્રમિકોના કામના નિયમો માટે ગુજરાત સરકારે વટહુકમ પરત ખેંચવાની માંગ સાથે ટ્રેડ યુનિયનો રોષે ભરાયા હતા.

કારખાના-ફેક્ટરી, ઉદ્યોગોમાં શ્રમિકોને દરરોજ આઠ કલાક કામ કરવાનું વેતન 497 રૂપિયા મળે છે. એક કલાકની રિસેસ સાથે નવ કલાકની પાળીમાં હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં સુધારો કર્યો છે. હવે શ્રમિકોએ અઠવાડિયામાં કોઈ એક દિવસ 12 કલાક ફરજિયાત કામ કરવું પડશે. આ ઉપરાંત મહિલા કામદારોને લેખિત સહમતિના આધારે કામ લઈ શકાશે.  રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને કામદાર સંગઠનો ગુસ્સે થયા છે. તેનું કહેવું છે કે ગરીબ કામદારોના કલાકોમાં વધારો કરવા રાતોરાત વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા પાછળનું કારણ શું છે? આ અગાઉ ઉનાળાની ગરમીમાં હીટસ્ટ્રોકથી બચવા માટે શ્રમિકો માટે જરૂરી પગલા લેવા સરકારને રજૂઆત કરાઈ હતી ત્યારે સરકારે આ મુદ્દે સંવેદના દાખવી ન હતી. વાસ્તવમાં ગુજરાત સરકારે શ્રમિકોનું શોષણ કરવાની મંજૂરી આપી દીધી છે.                                                     

કામદાર સંગઠનોએ જણાવ્યું હતું કે આ વટહુકમ ગરીબ શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે રમત સમાન છે. સતત કામને લીધે સેમના સ્વાસ્થ્ય જોખમાશે. ઉપરાંત વધુ કલાકોના કામના કારણે રોજગારી ઘટશે. સરકારે આ નિર્ણય ઉદ્યોગપતિઓને ખુશ કરવા લીધો છે. કામદાર સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર વટહુકમ પાછો નહી ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget