શોધખોળ કરો
Advertisement
લોકડાઉન 4માં છૂટછાટ આપવી કે નહીં તેને લઈને ગુજરાત સરકાર સાંજે કરશે મહત્વની જાહેરાત? જાણો
સમગ્ર ગુજરાતમા કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું હતું જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી
સમગ્ર ગુજરાતમા કોરોનાને ફેલાતો રોકવા માટે લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું હતું જોકે આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરી હતી તેમાં જણાવ્યું હતું કે, આજે સાંજે હાઈ પાવર બેઠક મળશે.
ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આજે સાંજે હાઈ પાવરની બેઠક મળવાની છે. તેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન પ્રમાણે લોકડાઉનના નિયમો નક્કી કરવામાં આવશે. જેને લઈને સાંજે 5 વાગે મહત્વની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં ઘણાં ધંધાઓને છૂટ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ યોજી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું તે પ્રમાણે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ પોતાના પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion