શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારનો સપાટો, 750 નાયબ મામલતદાર, 800 તલાટીની બદલી
ગાંધીનગર: ગુજરાતના વહીવટીતંત્રમાં ગતિશીલતા લાવવા માટે રૂપાણી સરકારે યોગ્ય પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે રાતોરાત 750 નાયબ મામલતદારો અને 800 તલાટીઓની બદલી કરવામાં આવી છે. હાલ સરકારે દરેક દિલ્લામાં બદલીની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. હાલ એવું માનવામાં આવી છે કે સંવેદનશીલ પોસ્ટ પરથી નાયબ મામલતદારોને બદલવામાં આવ્યા છે.
રૂપાણી સરકારે વહીવટી સુધારવા માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. તેની સાથે 33 જિલ્લાઓમાં 3000 જેટલા મહેસૂલ સ્ટાફની પણ બદલી હાથ ધરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion