શોધખોળ કરો

AAPમાં ભંગાણ: કટકી નથી મળતી એટલે AAPના કોર્પોરેટરો પાર્ટી છોડી ભાજપમાં ગયા: ગોપાલ ઇટાલિયા

સુરત AAPના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમણે ભાજપ સરકાર સામે અનેક વધેક સવાલ કર્યાં છે.

સુરત AAPના 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.  આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમણે ભાજપ સરકાર સામે અનેક વધેક સવાલ કર્યાં છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરતા ગોપોલ ઇટાલિયાએ કહ્યું કે, ભાજપ લાખો રૂપિયા આપીને અમારા કોર્પોરેટરને ભાજપમાં જોડી રહ્યાં છે. જો કે આ આરોપો નથી તેના આડિયો વિડીયો ક્લિપ પણ વાયરલ થઇ છે.તો એ સ્પષ્ટ થઇ ગયું છે કે, કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને જનતાએ 156 જીત આપી છે તો સારી હોસ્પિટલ સ્કૂલ બનાવવા માટે આપી  છે રૂપિયા ખર્ચીને પાર્ટીઓ તોડવા માટે નથી.  ભાજપ પાસે અમર્યાદિત સતા છે, પૈસાનો પણ નશો છે.  આ બધા જ સામે લડી રહેલા આપના ક્રાતિકાર લડવૈયાને હું સલામ કરુ છું. હું બીજાને પણ આહવાન કરૂ છે.

કટકી ન હતી મળતી જેતી 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે,જે કોર્પોરેટરો કટકી નથી મળતી તો તેઓ આપ છોડીને  ભાજપમાં ગયા છે. જે લોકો બે પૈસાના લાભ માટે પોતોના સ્વમાનનો સોદો કરે છે તેને કુદરત અને જનતા પણ સમય આવ્યે ન્યાય કરશે. સંઘર્ષ કરનારની જીત થાય છે અને અમે લડતાં રહીશું. અને લોકશાહીની હત્યા કરનાર સામે જીતીને બતાવીશું

યુવરાજ સિંહ પર લાગેલા આરોપો  મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?

આમ આદમી પાર્ટીમાં છે એટલે અરવિંદ કેજરીવાલને સીબીઆઇનું સમન્સ આવે. આમ આદમી પાર્ટીમાં છે એટલે જ યુવરાજસિંહને એસઓજીનું સમન્સ આવે છે.  તો ગોપાલ ઇટાલિયાને ક્રાઇમબ્રાન્ચનું સમન્સ આવે છે, આ વ્હાઇટ કોલર દાદાગીરી છે. સરકારમાં જો આટલી સીટ મળે છે તો કંઇક કામ કરો.કમોસમી વરસાદ પીડિત ખેડૂતો માટે કામ કરો. પેપરો ફૂટે છે આ માટે નકકર કામ કરો. અના બદલે યુવરાજને હેરાન કરો કેજરીવાલને સમન્સ મોકલો આ  શું છે.?

પોલીસે જ ડમી પ્રકરણ શોધી કાઢ્યું છે. આમ છતાં પણ શરમાવવાના બદલે પાર્ટી તોડવામાં લાગ્યા છે. અમારી પાર્ટી તોડવાથી કંઇ નહી થાય. અમે તો અરવિંદ કેજરીવાલના સૈનિકો છીએ. એક જશે તો બીજા 40 ઉભા કરીશું અને ભાજપને હરાવીને રહીશું અમારો સંઘર્ષ ચાલું રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
SBI ની 211 દિવસની FD માં જમા કરાવો ₹2,00,000, જાણો તમને કેટલું વ્યાજ મળશે?
SBI ની 211 દિવસની FD માં જમા કરાવો ₹2,00,000, જાણો તમને કેટલું વ્યાજ મળશે?
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget