શોધખોળ કરો

Ramanujan Death Anniversary: મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજના જીવનના જાણો રસપ્રદ તથ્યો, આ વિષયોમાં થયા ફેઇલ

ગણિતના જાદુગર કહેવાતા શ્રીનિવાસ રામાનુજનની આજે 102મી પુણ્યતિથિ છે. તેઓ એવા મહાન ગણિતશાસ્ત્રી હતા જેમણે માત્ર 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી હતી. તેમના જીવન અને સિદ્ધિઓ વિશે જાણીએ

Ramanujan Death Anniversary:ગણિતના જાદુગર કહેવાતા શ્રીનિવાસ રામાનુજનની આજે 102મી પુણ્યતિથિ છે. તેઓ એવા મહાન ગણિતશાસ્ત્રી હતા જેમણે માત્ર 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી હતી. તેમના જીવન અને સિદ્ધિઓ વિશે જાણીએ

અનંતની શોધ કરનાર મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની આજે 102મી પુણ્યતિથિ છે. રામાનુજન એવા મહાન ગણિતશાસ્ત્રી હતા જેમણે ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં ભારતનો ધ્વજ ઊંચક્યો હતો. તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે જ ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી લીધી હતી અને કોઈની મદદ વિના પોતે પણ ઘણા પ્રમેયો વિકસાવ્યા હતા. ચાલો જાણીએ ભારતના મહાન ગણિતશાસ્ત્રીનું જીવનચરિત્ર, શિક્ષણ અને સિદ્ધિઓ.

વર્ષ 1887 માં જન્મેલા

ગણિતના જાદુગર કહેવાતા શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઈરોડ ગામમાં થયો હતો. તેમનું બાળપણ અન્ય બાળકો જેવું સામાન્ય ન હતું. તેઓ 3 વર્ષની ઉંમર સુધી બોલી શકતા ન હતા, પરંતુ તેઓ તેમની પ્રતિભાથી સમૃદ્ધ હતા. મહાન ગણિતશાસ્ત્રી તમિલ ભાષામાં ભણેલા હતા, જોકે શરૂઆતમાં તેમને ભણવાનું મન થતું ન હતું. પરંતુ આગળ જતાં તેણે પ્રાથમિક પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

13 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિ ઉકેલી

વધુ અભ્યાસ માટે તેઓ પ્રથમ ઉચ્ચ માધ્યમિક શાળામાં ગયા. ત્યાંથી જ તેમણે ગણિતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યારથી તેઓ ગણિતના વિષયમાં નિપુણતા મેળવતા ગયા. સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે બી.એ.ના વિદ્યાર્થીને ગણિત પણ શીખવ્યું હતું. તેણે માત્ર 13 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિ હલ કરી. મોટા મોટા વિદ્વાનો પણ આનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જતા હતા.

5000 થી વધુ પ્રમેયો સાબિત કર્યા

16 વર્ષની ઉંમરે, તેઓ G.S.Carr    દ્વારા કૃત  " "A synopsis of elementary results in pure and applied mathematics" ના 5000 થી વધુ પ્રમેયો તૈયાર કર્યો.. તેમને ગણિત સિવાય અન્ય કોઈ વિષયમાં રસ નહોતો. મહાન ગણિતશાસ્ત્રી સાથે એવું પણ બન્યું હતું કે તેઓ ધોરણ 11માં ગણિત સિવાયના તમામ વિષયોમાં નાપાસ થયા હતા, તેથી તેઓ આવતા વર્ષે ખાનગી પરીક્ષા આપીને પણ ધોરણ 12 પાસ કરી શક્યા ન હતા.

નાણાકીય તંગીનો સામનો કરવો પડ્યો

શ્રીનિવાસ રામાનુજનને પણ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું હતું. 12મા ધોરણ પછી તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. નોકરીની શોધમાં તે નાયબ કલેક્ટર શ્રી વી. રામાસ્વામી ઐયરને મળ્યો. તેઓ ગણિતના પણ મહાન વિદ્વાન હતા અને તેઓ રામાનુજનની પ્રતિભાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેમણે રામાનુજન માટે ₹25ની માસિક શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી

પ્રથમ સંશોધન પત્ર વર્ષ 1911 માં પ્રકાશિત થયું

આ પછી, વર્ષ 1911 માં, રામાનુજનનો પ્રથમ સંશોધન પત્ર "બર્નોલી નંબર્સની કેટલાક ગુણ" જર્નલ ઓફ ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં પ્રકાશિત થયો. દરમિયાન, પત્રો દ્વારા, રામાનુજને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જીએચ હાર્ડીને કેટલાક સૂત્રો મોકલ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 

વિડિઓઝ

Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
Embed widget