શોધખોળ કરો

Ramanujan Death Anniversary: મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજના જીવનના જાણો રસપ્રદ તથ્યો, આ વિષયોમાં થયા ફેઇલ

ગણિતના જાદુગર કહેવાતા શ્રીનિવાસ રામાનુજનની આજે 102મી પુણ્યતિથિ છે. તેઓ એવા મહાન ગણિતશાસ્ત્રી હતા જેમણે માત્ર 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી હતી. તેમના જીવન અને સિદ્ધિઓ વિશે જાણીએ

Ramanujan Death Anniversary:ગણિતના જાદુગર કહેવાતા શ્રીનિવાસ રામાનુજનની આજે 102મી પુણ્યતિથિ છે. તેઓ એવા મહાન ગણિતશાસ્ત્રી હતા જેમણે માત્ર 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી હતી. તેમના જીવન અને સિદ્ધિઓ વિશે જાણીએ

અનંતની શોધ કરનાર મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની આજે 102મી પુણ્યતિથિ છે. રામાનુજન એવા મહાન ગણિતશાસ્ત્રી હતા જેમણે ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં ભારતનો ધ્વજ ઊંચક્યો હતો. તેમણે માત્ર 12 વર્ષની ઉંમરે જ ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી લીધી હતી અને કોઈની મદદ વિના પોતે પણ ઘણા પ્રમેયો વિકસાવ્યા હતા. ચાલો જાણીએ ભારતના મહાન ગણિતશાસ્ત્રીનું જીવનચરિત્ર, શિક્ષણ અને સિદ્ધિઓ.

વર્ષ 1887 માં જન્મેલા

ગણિતના જાદુગર કહેવાતા શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઈરોડ ગામમાં થયો હતો. તેમનું બાળપણ અન્ય બાળકો જેવું સામાન્ય ન હતું. તેઓ 3 વર્ષની ઉંમર સુધી બોલી શકતા ન હતા, પરંતુ તેઓ તેમની પ્રતિભાથી સમૃદ્ધ હતા. મહાન ગણિતશાસ્ત્રી તમિલ ભાષામાં ભણેલા હતા, જોકે શરૂઆતમાં તેમને ભણવાનું મન થતું ન હતું. પરંતુ આગળ જતાં તેણે પ્રાથમિક પરીક્ષામાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

13 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિ ઉકેલી

વધુ અભ્યાસ માટે તેઓ પ્રથમ ઉચ્ચ માધ્યમિક શાળામાં ગયા. ત્યાંથી જ તેમણે ગણિતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યારથી તેઓ ગણિતના વિષયમાં નિપુણતા મેળવતા ગયા. સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે બી.એ.ના વિદ્યાર્થીને ગણિત પણ શીખવ્યું હતું. તેણે માત્ર 13 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિ હલ કરી. મોટા મોટા વિદ્વાનો પણ આનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જતા હતા.

5000 થી વધુ પ્રમેયો સાબિત કર્યા

16 વર્ષની ઉંમરે, તેઓ G.S.Carr    દ્વારા કૃત  " "A synopsis of elementary results in pure and applied mathematics" ના 5000 થી વધુ પ્રમેયો તૈયાર કર્યો.. તેમને ગણિત સિવાય અન્ય કોઈ વિષયમાં રસ નહોતો. મહાન ગણિતશાસ્ત્રી સાથે એવું પણ બન્યું હતું કે તેઓ ધોરણ 11માં ગણિત સિવાયના તમામ વિષયોમાં નાપાસ થયા હતા, તેથી તેઓ આવતા વર્ષે ખાનગી પરીક્ષા આપીને પણ ધોરણ 12 પાસ કરી શક્યા ન હતા.

નાણાકીય તંગીનો સામનો કરવો પડ્યો

શ્રીનિવાસ રામાનુજનને પણ તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું હતું. 12મા ધોરણ પછી તેને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. નોકરીની શોધમાં તે નાયબ કલેક્ટર શ્રી વી. રામાસ્વામી ઐયરને મળ્યો. તેઓ ગણિતના પણ મહાન વિદ્વાન હતા અને તેઓ રામાનુજનની પ્રતિભાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેમણે રામાનુજન માટે ₹25ની માસિક શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી

પ્રથમ સંશોધન પત્ર વર્ષ 1911 માં પ્રકાશિત થયું

આ પછી, વર્ષ 1911 માં, રામાનુજનનો પ્રથમ સંશોધન પત્ર "બર્નોલી નંબર્સની કેટલાક ગુણ" જર્નલ ઓફ ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં પ્રકાશિત થયો. દરમિયાન, પત્રો દ્વારા, રામાનુજને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જીએચ હાર્ડીને કેટલાક સૂત્રો મોકલ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Embed widget