શોધખોળ કરો

Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

Gujarat IAS Transfer: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.


Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા


Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.

9 નાયબ સેક્શન અધિકારીની કરવામાં આવી બદલી

રાજ્ય  સરકાર દ્વારા સચિવાલય સંવર્ગમાં ફરજ બજાવતા 9 નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓને તેમના હાલના વિભાગોમાંથી બદલી કરીને નવા વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેથી વહીવટી કાર્યક્ષમતા અને સંકલનમાં સુધારો લાવી શકાય.              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Advertisement

વિડિઓઝ

Gujarat's new Chief Secretary: એમ.કે.દાસ બન્યા ગુજરાતના નવા ચીફ સેક્રેટરી
4 Gujaratis freed after being kidnapped in Iran: ઈરાનમાં બંધક બનાવાયેલા ચારેય અપહ્યતોનો છૂટકારો
Chhath Puja 2025: અમદાવાદમાં છઠ પર્વની ઉજવણી, નિર્જળા ઉપવાસ બાદ સૂર્યદેવને અર્ઘ્ય
Amreli News: અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી
Gujarat Rain Data : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ,  ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
8મા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: પંચ 18 મહિનામાં ભલામણો રજૂ કરશે; જાણો ક્યારથી લાગુ થશે નવો પગાર
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અંબાલાલ પટેલની શું છે આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ 
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈરાનમાં બંધક બનાવાયેલા ચાર ગુજરાતી અમદાવાદ પરત ફર્યા, સરકારના પ્રયાસોથી થયો તમામનો છૂટકારો
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ 
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 348 પદ પર ભરતી, કાલે અરજી કરવાની અંતિમ તારીખ 
એમ.કે.દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ, 31 ઓક્ટોબરના રોજ સંભાળશે કાર્યભાર
એમ.કે.દાસ બનશે ગુજરાતના મુખ્ય સચિવ, 31 ઓક્ટોબરના રોજ સંભાળશે કાર્યભાર
ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચોથા દિવસે માવઠાનો માર, સાત ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર
ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચોથા દિવસે માવઠાનો માર, સાત ઈંચ વરસાદથી ખેતરો જળબંબાકાર
Embed widget