શોધખોળ કરો

આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત 

આણંદના નાવલી ગામ નજીક ગુરુવાર રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક લોકોને અ઼ડફેટે લીધા હતી.

આણંદ : આણંદના નાવલી ગામ નજીક ગુરુવાર રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક લોકોને અ઼ડફેટે લીધા હતી. કાર ચલાવનારા નબીરાએ દારુના નશામાં અંદાજે આઠ લોકોને કચડી નાખ્યા હતા. દારૂ પીને પૂરપાટ ઝડપે કાર ચલાવનાર જેનિસ પટેલે  બે બાઇક અને સામેથી આવતી બે બાઈકને અડફેટે લઈ આઠ વ્યક્તિને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.  

આણંદ જિલ્લાના નાવલી-નાપાડ રોડ ઉપર ગત ગુરુવાર મોડી રાત્રિના સુમારે નશાની હાલતમાં બેફામ કાર હંકારી નાપાડના યુવકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો.  ચાર વ્યક્તિઓના મોત થયા હતા. આ બનાવમાં આણંદ ગ્રામ્ય પોલીસે કારચાલકની ધરપકડ કરી હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત 

નાવલી-નાપાડ રોડ ઉપર ગત ગુરુવાર મોડી રાત્રે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક અર્ટીગા કારના ચાલકે આગળ જઈ રહેલા બાઈક તથા સામેથી આવી રહેલા બે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. 

ઈજાગ્રસ્ત જેનીશનો આણંદની જનરલ હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરાવતા નશો કર્યો હોવાનું ખુલવા પામ્યું હતું. નશાની હાલતમાં બેફામ રીતે કાર હંકારી ચાર વ્યક્તિઓના મૃત્યુ નીપજાવનાર જેનીશ પટેલ વિરૂધ્ધ આણંદ ગ્રામ્ય પોલીસે માનવ વધની કલમનો ઉમેરો કરી બે દિવસના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


આણંદમાં દારુના નશામાં નબીરાએ અકસ્માત કરી 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા,   4ના મોત 

જેનીશ પટેલ નામના નબીરાએ બેફામ નશાની હાલતમાં આ અક્સ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નાવલી -નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની  હાલતમાં બેકામ ગાડી હંકારીને 7 વ્યક્તિ કચડી નાખતાં 4 લોકોના મોત થયા હતા. આ બનાવને પગલે અમદાવાદના તથ્ય કાંડની યાદ તાજી થઈ હતી. પોલીસે સહકારી આગેવાનના પુત્ર જેનિસ સામે આઇપીસી કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધ્યો છે. 

નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ માટે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રોને પાર્ટી આપવા આણંદ તરફ ગયો હતો. પાર્ટી પૂર્ણ કર્યા બાદ પરત આવતી વખતે નાપાડ - નાવલી રોડ દહેમી પાસે આગળ ત્રણ બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા કારને બ્રેક મારીને બચાવાનો પ્રયાસ કર્યો ન હતો. એક પછી એક ત્રણ બાઈકને અડફેટમાં લઈને બે છાત્રો સહિત ચાર વ્યક્તિના મોત નિપજયા હતા. જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે. જ્યારે અંકિતા ગુમા સહિત 3 વ્યક્તિને ઇજા થઈ હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Sir Form: હજુ સુધી SIR ફોર્મ નથી ભર્યું, ઝડપથી કરી લો આ કામ,  એક સપ્તાહ બાકી
Health Insurance Tips:  કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
Health Insurance Tips: કઈ ઉંમરે તમારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ, જાણો મહત્વની જાણકારી
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
એરટેલના કરોડો યૂઝર્સને મોટો ઝટકો, 200 રુપિયાથી ઓછી કિંમતના બે સસ્તા પ્લાન બંધ
Embed widget