શોધખોળ કરો

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો

મુંબઈ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મહારાષ્ટ્રનાં આંબોલી નજીક બે કાર અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત નિપજ્યાં હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. મહારાષ્ટ્રનાં આંબોલી નજીક બે કાર અને બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો. હાઈવે ક્રોસ કરતાં બાઈક ચાલકને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો મુંબઈનાં કાંદિવલી, પનવેલ અને મોખડાનાં વતની છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાનુ તાલુકામાં અમ્બોલી ગામ પાસે બે કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરથી વાગી હતી કે ત્રણેય વાહનને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યાં હતાં. બન્ને કારમાં 8 લોકો સવાર હતા જેમાંથી 6 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો મળતી માહિતી પ્રમાણે કાર મુંબઈથી ગુજરાત તરફ જઇ રહી હતી. કારની ઝડપ બહુ જ વધારે હતી તેવું જાણવા મળ્યું હતું. બાઇક સામેથી આવી ગઈ હતી તે દરમિયાન બાઈકને બચાવવા જતાં બન્ને કારની ટક્કર વાગી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય કારે પણ ટક્કર મારતા 6 લોકોને કાર ભરખી ગયો છે. અમદાવાદ-મુંબઈ હાઈવે પર ભયંકર અકસ્માતમાં 6 લોકોનાં મોત, કારનો નીકળી ગયો ભૂક્કો અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે એમ્બ્યુલ્સને ઘટનાસ્થળે આવી ગઈ હતી. એક સાથે 6 લોકોનાં મોત થવાથી અરેરાટી વ્યાપી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો
આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા
આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા
Embed widget