શોધખોળ કરો

Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: દરેક ખૂણેથી રત્નોને શોધીને તેમનું સન્માનઃ શબનમ હલદર

અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

I.I.H.Mના ડિરેક્ટર શબનમ હલદરે Abp અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ વિશે પોતાના વિચારો જણાવતાં કહ્યું કે, ગુજરાતના દરેક ખૂણેથી સાચા અર્થમાં કામ કરનાર રત્નોને શોધીને તેમને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે તે ખુબ સારી વાત છે. મને અહીં આવીને અને આ કાર્યક્રમને સ્પોન્સર કરીને ઘણો આનંદ થયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
Advertisement

વિડિઓઝ

Rajkot BJP : રાજકોટ ભાજપમાં જૂથવાદને લઈ મોટા સમાચાર , બેઠક બાદ નેતાઓએ શું કહ્યું?
Khodaldham Kagvad Padyatra : મતભેદો થશે, મનભેદ ક્યારેય ન કરતાં, પદયાત્રામાં નરેશ પટેલની અપીલ
Surat Khodaldham Garba : વરસાદને કારણે સુરતમાં ખોડલધામ નવરાત્રી ગરબાનો પ્રથમ દિવસ મોકૂફ
Banas Dairy Election: બનાસ ડેરીની ચૂંટણીમાં રાધનપુરથી શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાયા
Amit Shah In Rajkot: અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા શું કહ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારની નવી યોજના, થશે ₹૧૦ લાખ સુધીનો ફાયદો
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
નવરાત્રી પર મોદી સરકારે આપી વધુ એક મોટી ભેટ, 25 લાખ લોકોને મળશે મફત LPG કનેક્શન
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
LPG Price Today: આજથી GST 2.0 લાગુ, શું LPG સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા? જાણો કેટલો લાગે છે જીએસટી
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
મહેસાણા જિલ્લામાં ₹23 લાખનું મનરેગા કૌભાંડ, કાગળ પર કામ બતાવી કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા નાણાં
બનાસડેરીની ચૂંટણીમાં બે બેઠકો બિનહરીફ: ચેરમેન શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીનો વિજય
બનાસડેરીની ચૂંટણીમાં બે બેઠકો બિનહરીફ: ચેરમેન શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીનો વિજય
Gujarat Rain: ગુજરાતમાં વરસાદના વધુ બે રાઉન્ડ આવશે, આ તારીખથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં વરસાદના વધુ બે રાઉન્ડ આવશે, આ તારીખથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
નવરાત્રિના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં ચમક: ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજના નવા રેટ
નવરાત્રિના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં ચમક: ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજના નવા રેટ
એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ: કેપ્ટનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, 9 મુસાફરોની અટકાયત
એર ઇન્ડિયાના વિમાનને હાઇજેક કરવાનો પ્રયાસ: કેપ્ટનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, 9 મુસાફરોની અટકાયત
Embed widget