શોધખોળ કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઈંચ

હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના મતે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોડાસામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં દાહોદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના ગોધરામાં દોઢ ઈંચ, મહીસાગરના વીરપુરમાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં એક ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં સવા પાંચ ઈંચ, સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ નર્મદાના તિલકવાડામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય છેલ્લા 24 કલાકમાં મહીસાગરના લુણાવાડામાં એક ઈંચ, નર્મદાના નાંદોદમાં એક ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં એક ઈંચ, દાહોદના સિંગવડમાં પોણો ઈંચ, તાપીના નિઝરમાં પોણો ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં પોણો ઈંચ, દાહોદના ઝાલોદમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદની હવામાન વિભાગની આગાહી 

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં છૂટછવાયો વરસાદ ( rain)પડી રહ્યો છે. જો કે સારા વરસાદને લઇને ગુજરાતવાસી કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની ( rain) હવામાન વિભાગે (Meteorological Department)   આગાહી (forecast)  વ્યક્ત કરી  છે.  દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરાયું છે.                                                                

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ  જાહેર કરાયું છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો  છે. અલગ અલગ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યા છે.. આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં યલો એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન 
Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન 
'હજુ તો કોંગ્રેસમાંથી પણ...', ચંપાઈ સોરેનના ભાજપમાં જવાના સમાચાર વચ્ચે સરયૂ રાયનું મોટું નિવેદન
'હજુ તો કોંગ્રેસમાંથી પણ...', ચંપાઈ સોરેનના ભાજપમાં જવાના સમાચાર વચ્ચે સરયૂ રાયનું મોટું નિવેદન
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah | CAAથી દેશમાં શરણાર્થીઓને ન્યાય મળ્યો, INDIA ગઠબંધને શરણાર્થીઓને ન્યાય ન આપ્યોFakt Purusho Maate | ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટેની સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાતAmit Shah Speech | અમદાવાદ અને ગાંધીનગરે વિકાસના તોડ્યા રેકોર્ડDholera News | આપણને કોઈ વાર કરવા આવે તો તેને પાડી દો | ભાષણ આપનાર નિરૂભાઈએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન 
Rakesh Pal: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન 
'હજુ તો કોંગ્રેસમાંથી પણ...', ચંપાઈ સોરેનના ભાજપમાં જવાના સમાચાર વચ્ચે સરયૂ રાયનું મોટું નિવેદન
'હજુ તો કોંગ્રેસમાંથી પણ...', ચંપાઈ સોરેનના ભાજપમાં જવાના સમાચાર વચ્ચે સરયૂ રાયનું મોટું નિવેદન
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
Raksha Bandhan 2024: કોણ છે ભદ્રા જેના ડરથી બહેનો ભાઈને રાખડી નથી બાંધતી? રક્ષાબંધન પર શું રહેશે તેનો સમય
Raksha Bandhan 2024: કોણ છે ભદ્રા જેના ડરથી બહેનો ભાઈને રાખડી નથી બાંધતી? રક્ષાબંધન પર શું રહેશે તેનો સમય
એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે છે? શું આ માટે કોઈ મર્યાદા છે?
એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે છે? શું આ માટે કોઈ મર્યાદા છે?
Amit Shah on CAA: અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગિકતા, કહ્યું- CAAને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા
Amit Shah on CAA: અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગિકતા, કહ્યું- CAAને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા
Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે
Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે
Embed widget