શોધખોળ કરો

Ahmedabad Plane Crash:  નડીયાદમાં નિકળી હીનાબેન પટેલની અંતિમયાત્રા, પરિવારનું હૈયાફાટ રુદન 

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 16 વ્યક્તિઓના મોત થયા છે.  ત્યારે આજે નડિયાદના હીનાબેન સૌરભ કુમાર પટેલની અંતિમયાત્રા નીકળી હતી.

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 16 વ્યક્તિઓના મોત થયા છે.  ત્યારે આજે નડિયાદના હીનાબેન સૌરભ કુમાર પટેલની અંતિમયાત્રા નીકળી હતી. હીનાબેન પટેલ તેમની દીકરીના કોલેજના એડમિશન માટે લંડનથી ભારત આવ્યા હતા. નડિયાદમાં 20 દિવસ રોકાયા બાદ 12 તારીખે લંડન જતી વખતે પ્લેન ક્રેશ દુર્ઘટના તેમનું કરુણ મોત થયું હતું.

સમગ્ર પરિવારમાં શોકનો માહોલ

હિનાબેનનો પાર્થિવ દેહ નડિયાદ લાવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કલેકટર,  ખેડા જિલ્લા પોલીસ વડા,  ડીવાયએસપી,  મામલતદાર,  પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહી હીનાબેન પટેલના પરિવારજનોને  સાંતવના આપી હતી. નડિયાદના મોટાપોરમાંથી જ્યારે હિનાબેનની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમના પરિવારજનો અને શહેરીજનોમાં કરુણાંતિકા સર્જાઇ હતી. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. મોટી સંખ્યામાં નડિયાદના નાગરિકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. હીનાબેન પટેલને પોતાની દિકરી અને પતિએ મુખાગ્નિ આપી હતી.  

દીકરીના એડમિશન માટે ભારત આવ્યા હતા

અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તેમાં નડિયાદના હિનાબેનનું પણ અવસાન થયું છે. હિનાબેન લંડન રહેતા હતા અને તેઓ તેમની દીકરીના એડમિશન માટે ભારત આવ્યા હતા. તેમના નિધનને લઈને હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, હિનાબેન થોડા દિવસ પહેલાં ભારત આવ્યા હતા અને તેમની દીકરીના એડમિશનના કામ માટે ભારત આવવું પડ્યું હતું. તેઓ નડિયાદ આવેલા હતા અને શરૂઆતમાં તેમની પરત લંડન જવાની ટિકિટ 6 જૂનની હતી. જોકે, કોઈ ખાસ કારણસર તેમણે ટિકિટ કેન્સલ  કરાવી અને 12 જૂન માટે બુક કરાવી હતી.  

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા

અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી.  જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.           

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget