શોધખોળ કરો

Amreli: સિંહ, દીપડાના હુમલાથી ખેડૂતો, ખેતમજૂરોના મોત મામલે ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત

Amreli News: હિંસક પ્રાણીઓ સિંહ, દીપડાઓને રેવન્યુ વિસ્તામાંથી પકડીને ગીરના જંગલમાં મુકવા રજુઆત કરવામાં આવી છે.

Amreli News: તાજેતરમાં અમરેલીના સાવરકુંડલાના આદસંગ સામે સિંહે સીમમાં બાળકીને ફાડી ખાધી હતી. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીના માનવી પર હુમલાની ઘટના સમયાંતરે સામે આવતી રહે છે. જેને લઈ ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ગીરના જંગલના ફરી માલધારીઓના વસવાટ અને તેને પ્રાથમિક સુવિધાઓ આપવા કિસાન મોરચા ગુજરાત ભા.જ.પ.ના મહામંત્રી હિરેન હિરપરાએ રજુઆત કરી છે. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ તેમજ રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાને રજુઆત કરી છે.

પત્રમાં તેમણે લખ્યું છે, સિંહ, દીપડાના હિંસક હમલાથી ખેડૂતો, ખેતમજરો મોતને ભેટે છે. દિવસે વીજળી આપવા છતા ખેડૂતોએ ખેતીપાકોને નકશાન કરતા રોઝ – ભુંડના ત્રાસ સામે રાત્રે રખોપા કરવા પડે છે.  અમરેલી જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં હિંસક દિપડાઓના ખેડૂતો અને ખેતમજુરો ઉપર હુમલાથી મોતને ભેટી રહ્યા છે. આ ઘટનાઓ દુઃખદ ઘટનાઓ છે. ઉપરાંત આવી ઘટનાઓથી ખેતીને વ્યાપક નુકશાન થઈ રહ્યુ છે, ગીરના જંગલને અડીને આવેલા અમરેલી, જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લાઓમાં દીપડા ઉપરાંત સિંહના હિંસક હુમલાઓના સતત બનાવો બનતા રહે છે. ગીરનું જંગલ છોડીને હિંસક પ્રાણીઓ આજુબાજુના જિલ્લાઓમાં વસવાટ કરતા જાય છે. ત્યારે આવા હિંસક પ્રાણીઓ સિંહ, દીપડાઓને રેવન્યુ વિસ્તામાંથી પકડીને ગીરના જંગલમાં મુકવા રજુઆત કરવામાં આવી છે.


Amreli: સિંહ, દીપડાના હુમલાથી ખેડૂતો, ખેતમજૂરોના મોત મામલે ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી રજૂઆત

 ભૂતકાળમાં ગીરના જંગલમાં માલધારીઓના નેસડાઓ અને વસવાટ હતા, ત્યાં સુધી સિંહ રેવન્યુ વિસ્તારમાં ઓછા હતા. વન વિભાગની અણઘડ નિતિઓના હિસાબે માલધારીઓને જંગલ બહાર કાઢતા સિંહ, દીપડાઓ પણ રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. ત્યારે ગીરના જંગલના ફરી માલધારીઓના વસવાટ અને તેને પ્રાથમિક સુવિધાઓ આપવા કિસાન મોરચા ગુજરાત ભા.જ.પ.ના મહામંત્રી હિરેન હિરપરા એ રજુઆત કરી છે.

જે વિસ્તારમાં ભૂંડ અને રોઝનો ત્રાસ છે, તેવા વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વિજળી આપવાથી સમસ્યાનું સમાધાન નથી, ખેડૂતો અને ખેત મજુરોએ રાત ઉજાગરા કરીને તેના પાકને રાત્રે નુકશાન કરતા ભૂંડ અને રોઝથી બચાવવો પડે છે. ત્યારે આવા હિંસક હુમલોઓ બનતા ખેડૂતો મજુરો ભયભીત બને છે. આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, ત્યારે આવા હિંસક પ્રાણીઓના હુમલાથી બેવડો માર પડી રહ્યો છે, ત્યારે આવા હિંસક પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી ગીરના જંગલમાં મુકવા અને આવા હુમલા અટકાવવા તાકિદે પગલા ભરવા જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget