શોધખોળ કરો

Lok Sabha Elections 2024: રંજનબેન અને ભીખાજી બાદ જાણો ગુજરાત ભાજપના આ નેતાએ કહ્યું,...તો હું પણ ટિકિટ પાછી આપી દઈશ

Lok Sabha Elections 2024: જ્યારથી બીજેપીએ લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ કકળાટ શરુ થયો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં રંજનબનને ટિકિટ મળતા પાર્ટીમાં વિરોધ શરુ થયો હતો.

Lok Sabha Elections 2024: જ્યારથી બીજેપીએ લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ કકળાટ શરુ થયો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં રંજનબનને ટિકિટ મળતા પાર્ટીમાં વિરોધ શરુ થયો હતો. જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કરતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આજે રંજનબનેને પોતે ચૂંટણી ન લડવાની જાહેરત કરી દીધી છે. ત્યાર બાદ આજે સાબરકાંઠાના લોકસભાના બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. તેમણે અંગત કારણોસર આ નિર્ણય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ નિર્ણય બાદ અરવલ્લી કમલમ કાર્યાલયથી ભીખાજીના પોસ્ટરોને ઉતારવામાં આવ્યાં હતા. હવે આ મામલે ભરુચના ઉમેદવાર મનસુખ વસાવાએ આપેલા નિવેદન બાદ નવી ચર્ચા શરુ થઈ છે.

 

મનસુખ વસાવાએ શું કહ્યું?

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરs ચૂંટણી લડવાની ના પાડી છે તે બાબતે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ભગવાન રામનું ઉદાહરણ આપી મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપના નેતાની ટીકા ટિપ્પણી થઈ તો ઉમેદવારે કહી દીધું કે પાર્ટી બીજા ઉમેદવારને મૂકી શકે છે. જો મને પણ પાર્ટીના કાર્યકર્તાઓ ન સ્વિકારતા હોઈ તો હું પણ ખસી જઈ શકું. આ પાર્ટીની પરંપરા રહી છે. રંજનબેન અને ભીખાજી ઠાકોરના આ નિર્ણયનું હું સન્માન કરું છું કે પાર્ટીની પરંપરા તમે જાળવી રાખી છે. મારી પાસે જો આવી કોઈ સમસ્યા આવે તો હું સોલ્યુશન લાવી શકું છું.

સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર
સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

લોકસભાની ચૂંટણી લડવાનો રંજનબેને કર્યો ઇન્કાર
23 માર્ચ શનિવારે એક્સ પર પોસ્ટ કરીને લોકસભાની ભાજપના ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. વડોદરાની બેઠક પરથી રંજન બેનને ભાજપે ટિકિટ આપી હતી જો કે તેના નામની જાહેરાત બાદ ભાજપ રાષ્ટ્રિય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ તેમના પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યાં હતા, તેના નામની જાહેરાત બાદ વિવાદ સર્જાતા આખરે તેમણે  ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Morbi: વજેપરમાં SOGના દરોડા, વાડામાં છૂપાવેલા 1.45 લાખનો ગાંજા સાથે એકને દબોચ્યો
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું
Gujarat Rain Update: આભ ફાટશે! ગુજરાતના આ જિલ્લાઓમાં ૩ દિવસ રેડ એલર્ટ, વહીવટી તંત્ર થયું દોડતું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Embed widget