શોધખોળ કરો

Lok Sabha Elections 2024: રંજનબેન અને ભીખાજી બાદ જાણો ગુજરાત ભાજપના આ નેતાએ કહ્યું,...તો હું પણ ટિકિટ પાછી આપી દઈશ

Lok Sabha Elections 2024: જ્યારથી બીજેપીએ લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ કકળાટ શરુ થયો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં રંજનબનને ટિકિટ મળતા પાર્ટીમાં વિરોધ શરુ થયો હતો.

Lok Sabha Elections 2024: જ્યારથી બીજેપીએ લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારથી ગુજરાતમાં કેટલીક જગ્યાએ કકળાટ શરુ થયો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં રંજનબનને ટિકિટ મળતા પાર્ટીમાં વિરોધ શરુ થયો હતો. જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કરતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આજે રંજનબનેને પોતે ચૂંટણી ન લડવાની જાહેરત કરી દીધી છે. ત્યાર બાદ આજે સાબરકાંઠાના લોકસભાના બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે. તેમણે અંગત કારણોસર આ નિર્ણય કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ નિર્ણય બાદ અરવલ્લી કમલમ કાર્યાલયથી ભીખાજીના પોસ્ટરોને ઉતારવામાં આવ્યાં હતા. હવે આ મામલે ભરુચના ઉમેદવાર મનસુખ વસાવાએ આપેલા નિવેદન બાદ નવી ચર્ચા શરુ થઈ છે.

 

મનસુખ વસાવાએ શું કહ્યું?

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરs ચૂંટણી લડવાની ના પાડી છે તે બાબતે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ભગવાન રામનું ઉદાહરણ આપી મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપના નેતાની ટીકા ટિપ્પણી થઈ તો ઉમેદવારે કહી દીધું કે પાર્ટી બીજા ઉમેદવારને મૂકી શકે છે. જો મને પણ પાર્ટીના કાર્યકર્તાઓ ન સ્વિકારતા હોઈ તો હું પણ ખસી જઈ શકું. આ પાર્ટીની પરંપરા રહી છે. રંજનબેન અને ભીખાજી ઠાકોરના આ નિર્ણયનું હું સન્માન કરું છું કે પાર્ટીની પરંપરા તમે જાળવી રાખી છે. મારી પાસે જો આવી કોઈ સમસ્યા આવે તો હું સોલ્યુશન લાવી શકું છું.

સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર
સાબરકાંઠાથી  ભીખાજી ઠાકોરેએ પણ ચૂંટણી લ઼ડવાનો ઇન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, ભીખાજીની અટકને લઈને   વિવાદ શરૂ થયો હતો. ભીખાજીની અટક ઠાકોર કે ડામોર તેના વિવાદ સર્જાયો હતો. આખરે વિવાદના વંટોળ બાદ ભીખાજીએ લોકસભાની ચૂંટણી લડવાથી પીછેહઠ કરતા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

લોકસભાની ચૂંટણી લડવાનો રંજનબેને કર્યો ઇન્કાર
23 માર્ચ શનિવારે એક્સ પર પોસ્ટ કરીને લોકસભાની ભાજપના ઉમેદવાર રંજનબેને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. વડોદરાની બેઠક પરથી રંજન બેનને ભાજપે ટિકિટ આપી હતી જો કે તેના નામની જાહેરાત બાદ ભાજપ રાષ્ટ્રિય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ તેમના પર કેટલાક ગંભીર આક્ષેપ કર્યાં હતા, તેના નામની જાહેરાત બાદ વિવાદ સર્જાતા આખરે તેમણે  ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget