શોધખોળ કરો

ગુજરાતના આ જાણીતા સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો કોરોનાની ઝપેટમાં, અમદાવાદ મંદિરમાં ફુલડોલ ઉત્સવ મોફુક

સતત વકરી રહેલા કોરોના વધુ ન ફેલાય તે માટે મંદિરે હોળી, ધુળેટીના પર્વમાં થતી ફુલડોલ ઉત્સવની ઉજવણી પણ રદ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં આવેલ હાથીજણ સ્વામિનારાયણ મંદિરના આઠ સંતો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગુરૂકુળના આઠ સંતો કોરોનાગ્રસ્ત થતા ત્યા ચાલતા રસીકરણ કેંદ્રને બંધ કરી દેવામાં આવ્યું છે અને આઠેય સંતોની સારવાર શરૂ કરવામાં આવી છે.

તો વધતા કોરોનાના કેસને જોતા મણિનગરના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં 200 વર્ષ જુનો ફુલડોલ ઉત્સવ મોકુફ રાખવામાં આવ્યો છે. સતત વકરી રહેલા કોરોના વધુ ન ફેલાય તે માટે મંદિરે હોળી, ધુળેટીના પર્વમાં થતી ફુલડોલ ઉત્સવની ઉજવણી પણ રદ કરી દેવામાં આવી છે. તો મેમનગર સ્વામિનારાયણ ગુરૂકુળ સહિત વધુ 21 નવા માઈક્રો કંટેઈમેંટ ઝોનમાં ઉમેરો થયો છે. હવે અમદાવાદ શહેરમાં 127 કંટેઈમેંટ ઝોન અમલી બન્યા છે.

કોરોનાકાળમાં હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલ અમદાવાદમાં ફરીથી કોરોનાનો આતંક ફેલાયો છે. તેમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી અને ક્રિકેટ મેચ બાદ તો અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે જાહેર થયેલા નવા આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં નવા 335 અને જિલ્લામાં નવા નવ પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક બે હજાર 329 પર પહોંચી ગયો છે.

પાંચ મહિના બાદ એટલે કે 10 નવેમ્બર બાદ પ્રથમવાર અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસનો આંકડો 340ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં આજે અને આવતીકાલે મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. તો આજથી નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ડોર ટુ ડોર સર્વેલંસ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધર અને સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવશે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  ગઈકાલે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67   લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે નોંધઆયેલ અમદાવાદ કોર્પોરેશનમાં 1,  રાજકોટ કોર્પોરેશનમાં 1,   સુરત કોર્પોરેશનમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4437 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Embed widget