શોધખોળ કરો

Corona Update: ગુજરાતમાં કયા શહેરમાં કેટલા પોઝિટિવ કેસ છે? જાણો આ રહ્યું લિસ્ટ

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ત્રણ અને સૌરાષ્ટ્રમાં ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે.

ગાંધીનગર: ગુજરાતમાં લોકડાઉન વચ્ચે કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં ત્રણ અને સૌરાષ્ટ્રમાં ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે. રાજકોટ, ગીરસોમનાથ અને પોરબંદરમાં એક-એક કેસ અને મોડી સાજે ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 68 થયા છે. જ્યારે અમદાવાદમાં વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. પોરબંદરમાં 48 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પોરબંદર જિલ્લામાં પ્રથમ કેસ પોઝિટિવ આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદમાં વધુ નોંધાયેલા ત્રણ કેસમાંથી એક દર્દી ગુજરાત કેન્સર સોસાયટીમાંથી આવ્યાં હતાં તેમનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત ત્રીજો કેસ મુંબઈ સુધી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. કોરોનાના જે પોઝિટિવ કેસ નોંધાયા તેમાંથી વડોદરાના ત્રણ દર્દીઓ અને અમદાવાદના 4 દર્દીઓની તબિયત સુધારા પર છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા આકંડો 9 પર પહોંચ્યો છે. જ્યારે 500 લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં કુલ બે દર્દી પોઝિટિવ છે. જેના સંપર્કમાં આવેલા 56 વ્યક્તિની આરોગ્ય વિભાગની તપાસ કરવામાં આવી હતી અને એક જ ઘરના પાંચ સભ્યોને આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી ચારના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે એક દર્દી સાજો થતાં તેને રજા આપી દેવામાં આવી છે. જેમાં અમદાવાદમાં કુલ 22 કેસ સામે આવ્યાં હતાં જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યું છે. વડોદરા અને રાજકોટમાં 9-9 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 8 કેસ નોંધાયા જેમાં એકનું મોત નિપજ્યું છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાં કુલ 15 કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget