શોધખોળ કરો
ગુજરાતમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, અન્ય બીમારી હોવા છતાં ફરજ પર હતા હાજર
બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના વોરિયર ડૉ.ગીતાબેન પટેલનું નિધન થયું છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં લાયઝન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
![ગુજરાતમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, અન્ય બીમારી હોવા છતાં ફરજ પર હતા હાજર Corona Warrior Dr Geeta Patel died at Palanpur check details ગુજરાતમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, અન્ય બીમારી હોવા છતાં ફરજ પર હતા હાજર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/21140548/WhatsApp-Image-2020-10-21-at-12.24.23-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ બનાસકાંઠાથી કોરોના વોરિયરને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના વોરિયર ડૉ.ગીતાબેન પટેલનું નિધન થયું છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં લાયઝન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
ગીતાબેનને અન્ય બીમારી હોવા છતાં તેઓ હોસ્પિટલમાં કોરના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને કોરોનાનો ચેપ લાગતા તેમને ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
આજે રાજ્યમાં 1137 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3663 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,215 એક્ટિવ કેસ છે, જ્યારે 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે.
સુરતઃ FBથી પરિચયમાં આવેલા રાજકીય કાર્યકરે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર જાતિય સુખ માણ્યા પછી શું કર્યું ?
30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, જાણો કઈ તારીખ સુધીમાં મળશે બોનસ
ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)