શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ ગામમાં આશ્રમમાં કોરોનાના કેસો વધતાં ચાર દિવસ બજાર બંધ રાખવા નિર્ણય, જાણો શું રહેશે બંધ?

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વિજયનગર બાદ અંદ્રોખા આશ્રમ ગ્રામ પંચાયત દ્વારા પણ રવિવાર સુધી સંપૂર્ણ બજારો બંધ રાખી માત્ર મેડિકલ અને દૂધની દુકાનોને ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વિજયનગર બાદ અંદ્રોખા આશ્રમ ગ્રામ પંચાયત દ્વારા પણ રવિવાર સુધી સંપૂર્ણ બજારો બંધ રાખી માત્ર મેડિકલ અને દૂધની દુકાનોને ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતાં સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહીત તાલુકાઓમાં મંગળવારથી રવિવાર સુધી છ દિવસ દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે. વિજયનગરના અંદ્રોખા આશ્રમમાં કોરોનાના કેસ આવતાં અન્દ્રોખા બજાર ચાર દિવસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી ચાર દિવસ સુધી અન્ડ્રોખા બજારો સંપૂર્ણ રીતે બંધ રહેશે. હોસ્પીટલ, મેડીકલ સ્ટોર્સ અને દુધ જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અન્દ્રોખા ગ્રામ પંચાયત અને વેપારીઓ દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવાયો હતો. સ્થાનિક વેપારીઓએ બજારો બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા માટે નિર્ણય કર્યો. લોકડાઉનના ત્રીજા ચરણમાં કેટલીક છૂટછાટ સાથે વિજયનગર અને અન્દ્રોખા આશ્રમમાં દુકાનો ખુલતા લોકોના ધસારાને પગલે અને બહાર ગામથી આવતાં લોકોના કારણે કોરોના મહામારીનું સંક્રમણ વધતાં સાબરકાંઠાના ઇડર, વડાલી,ખેડબ્રહ્મા સહીત તાલુકાઓમાં મંગળવારથી રવિવાર સુધી છ દિવસ દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવાના નિર્ણયને અનુસરી અન્દ્રોખા સરપંચ મંન્જુલાબેન ડામોર અને તલાટી ગીરીશભાઈ પટેલે નિર્ણય કરી દવા અને દૂધની દુકાનોને છોડી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget