શોધખોળ કરો

ધક્કા ખાવાનું બંધ! જન્મ-મરણના પ્રમાણપત્રોને લઈ સરકારે કરી મોટી જાહેરાત, જાણો શું છે નવો નિયમ

birth certificate online: ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણની નોંધણી હવે 01 સપ્ટેમ્બર, 2025 થી કેન્દ્ર સરકારના CRS Portal પર કરવામાં આવી રહી છે, જે અગાઉ E-olakh Application પર થતી હતી.

death certificate update: ગુજરાત રાજ્યમાં હવે ડિજિટલ સિગ્નેચર (digital signature validity) ધરાવતા જન્મ અને મરણના પ્રમાણપત્રોને તમામ પ્રકારની સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ પુરાવા તરીકે ફરજિયાતપણે માન્ય રાખવા પડશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ (health department gujarat) દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. નાગરિકોને CRS Portal દ્વારા નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રારની ડિજિટલ સહી સાથેના પ્રમાણપત્રો સીધા તેમના ઈ-મેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે, જે સંપૂર્ણપણે કાયદેસર ગણાશે. ઉલ્લેખનીય છે કે, જન્મ-મરણની નોંધણી હવે 01 સપ્ટેમ્બર, 2025 થી કેન્દ્ર સરકારના CRS Portal પર કરવામાં આવી રહી છે, જે અગાઉ E-olakh Application પર થતી હતી.

તમામ કચેરીઓ માટે ડિજિટલ પ્રમાણપત્ર સ્વીકારવું અનિવાર્ય

રાજ્યના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ડિજિટલ સહી ધરાવતા જન્મ અને મરણના પ્રમાણપત્રોનો તમામ સરકારી, અર્ધ-સરકારી તેમજ અન્ય કચેરીઓએ કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે સ્વીકાર કરવો અનિવાર્ય છે. આ પગલું ડિજિટલ ગુજરાતના ધ્યેયને મજબૂત બનાવે છે અને નાગરિકો માટે દસ્તાવેજી પ્રક્રિયાને સરળ બનાવે છે. હવે નાગરિકોને સહી-સિક્કાવાળી હાર્ડ કોપી માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે.

નાગરિકોને પ્રમાણપત્ર મેળવવાની સરળ સુવિધા

વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, જન્મ અથવા મરણની નોંધણી કરનાર રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રાર દ્વારા CRS Portal માં નોંધણીની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, નાગરિકોને આ પ્રમાણપત્રો તેમની ડિજિટલ સિગ્નેચર સાથે સીધા તેમના નોંધાયેલા ઇ-મેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે. આ પ્રમાણપત્રો સંપૂર્ણપણે કાયદેસર અને માન્ય ગણાશે. આ ઉપરાંત, જે નાગરિકો ઈચ્છે, તેઓ રજિસ્ટ્રાર-સબ-રજિસ્ટ્રાર પાસેથી પણ આ ડિજિટલ પ્રમાણપત્રની પ્રિન્ટ મેળવી શકશે.

જન્મ-મરણની નોંધણી પ્રણાલીમાં ફેરફાર

રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી પ્રણાલીમાં 01 સપ્ટેમ્બર, 2025 થી મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, આ નોંધણીનું કાર્ય આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતું હતું. જોકે, હવે આ તારીખથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત CRS Portal ઉપર જન્મ અને મરણની નોંધણી કરવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ કેન્દ્રીયકૃત પોર્ટલ અપનાવવાથી સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ આવવાની અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Embed widget