શોધખોળ કરો

Lok sabha Election 2024:  બનાસકાંઠામાં યુવકે નકલી CRPF અધિકારી બની BJP તરફી  મતદાન કરાવ્યાનો આક્ષેપ, ગેનીબેને કરી ફરિયાદ

ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે.

Lok Sabha Election:  ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. પોરબંદરમાં સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું છે.  બનાસકાંઠા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 55.74 ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી અને કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે મુકાબલો છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. 

બનાસકાંઠા જિલ્લાના દાંતાના ઘરેડા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પરથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખોટો CRPF અધિકારી બની એક યુવક લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાનો આક્ષેપ છે. આ વ્યક્તિનું નામ પ્રકાશ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગેનીબેન ઠાકોરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ખોટો CRPF અધિકારી બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.  પ્રકાશ ચૌધરી નામનો શખ્સ હોવાનું ગેનીબેન ઠાકોરનું ઉચ્ચારણ. ગેનીબેન ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડાને જાણ કરી છે. 

લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
Advertisement

વિડિઓઝ

Surat Rains | મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરત શહેર અને જિલ્લામાં જળબંબાકાર..
Amit Shah: સહકાર ક્ષેત્રમાં ભળ્યો 'નમક'નો સ્વાદ, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જાહેરાત
Vadodara News : વડોદરાના માંજલપુરમાં વરસાદી પાણી ભરાતા નેતા-અધિકારીનો તમાશો!
Gujarat Water Reservoir: રાજ્યના કુલ 207માંથી 17 જળાશયો થયા છલોછલ, જુઓ આ રિપોર્ટ
Tapi News: મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક, મહાદેવ મંદિર નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
કોર્ટના દરવાજા બંધ કરાતા ગોપાલ ઈટાલિયા લાલઘૂમ, કહ્યું, 'તમારી પાસે શું સત્તા છે વકીલને રોકવાની'
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
શુભમન ગિલ ડોન બ્રેડમેનનો 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે? જાણો ઇંગ્લેન્ડમાં હજુ કેટલા રન બનાવવા પડશે
શુભમન ગિલ ડોન બ્રેડમેનનો 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે? જાણો ઇંગ્લેન્ડમાં હજુ કેટલા રન બનાવવા પડશે
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Surat Rain : સુરત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ફરી જળબંબાકાર
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Ahmedabad Rain: ઈસ્કોન, સરખેજ, એસજી હાઈવે અને ચાંદખેડામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ ભુક્કા બોલાવશે,  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી 
Embed widget