શોધખોળ કરો

Accident: રખડતાં ઢોરના કારણે દ્રારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં મોત

રખડતાં ઢોરે વધુ પાંચ નિર્દોષના જીવ લીધા છે. દ્વારકા હાઇવે પર ઢોરના અડિંગોના કારણે અકસ્માત સર્જાતા બે બાળકો સહિત 5 લોકોના મોત થયા છે.

Dwarka  Accident : દ્રારકા નજીક બરડિયા પાસે  બસ બે કારઅને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 માસૂમ બાળકો સહિત 5નાં મોત થયા છે. મળતી માહિતી મુજબ દ્રારકા હાઇવે પર રખડતા ઢોરના કારણે અકસ્માતની હારમાળા સર્જાઇ હતી. અહી હાઇવે પર ઢોરે અડિંગો લગાવતા બે કાર અને બાઇક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી બસ બે કાર અને બાઇક અરસપરસ અથડાતા રોડ પર અકસ્માતની જાણે હારમાળા સર્જાઇ હતી. ભયંકર અકસ્માતમાં  બે માસૂમ બાળક સહિત પાંચના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યાં છે. ,મૃતક પૈકી પાંચ એક જ પરિવારના હોવાની માહિતી મળી છે. પાંચેય મૃતકો કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.                                                      

તો બીજી તરફ મહેસાણામાં એસટી બસની ગંભીર બેદરકારીના કારણે એક મુસાફરનો જીવ ગયો છે. અંબાજીથી વાઘોડીયા જતી ચાલુ ST બસમાંથી મુસાફર દરવાજો ખુલ્લો હોવાથી નીચે પટકાયો હતો અને ઘટનાસ્થળે  જ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના સતલાસણાના કેશરપુરા ગામ નજીક બની હતી.ચાલુ બસે વૃદ્ધે મુસાફર  ST બસમાંથી નીચે પટકાયો હતો. મળતી માહિતી મુજબ બસનો દરવાજો ખુલ્લો હોવાથી અચાનક બ્રેક મારતા વૃદ્ધ મુસાફર નીચે પટકાયો હતો.  ST બસમાંથી પટકાતા મુસાફરનું ઘટનાસ્થળે મોત થયું હતું. 

અન્ય દુર્ઘટનાની  વાત કરીએ તો અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગી હતી. કરજણ- ભરૂચ વચ્ચે પસાર થતી બસમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠી હતી.  જો કે બસ ડ્રાઇવરની સમયસુચકતાના કારણે પ્રવાસીઓનો જીવ બચી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી, આ બસ સૌરાષ્ટ્રથી સુરત તરફ જતી હતી.  આગ એટલી વિકરાળ હતી કે આગની લપેટમાં બસ બળીને ખાખ થઇ ગઇ હતી સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ .           

આ પણ વાંચો 

Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી


 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget