શોધખોળ કરો

Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી

Nepal Flood: નેપાળમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે. ગુરુવારથી દેશના કેટલાક ભાગોમાં ભારે પાણી ભરાયા હોવાથી ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

Nepal Flood: નેપાળમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે. ગુરુવારથી દેશના કેટલાક ભાગોમાં ભારે પાણી ભરાયા હોવાથી ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ શનિવારે પૂરની ચેતવણી જારી કરી હતી. દેશમાં હજુ પણ કુલ 79 લોકો ગુમ છે, જેમાં કાઠમંડુ ખીણમાં 16 લોકોનો સમાવેશ થાય છે. 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ દેશભરમાં 63 સ્થળોએ મુખ્ય ધોરીમાર્ગો બંધ છે.

વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો 

નેપાળમાં પૂરના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેના કારણે કાઠમંડુમાં દિવસભર વીજ કાપ રહ્યો હતો પરંતુ સાંજે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાથે જ લોકોને સાવચેતી અને સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.

કાઠમંડુ ખીણમાં ભારે નુકસાન થયું છે. અહીં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે. કાવરે જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા અને 26 અન્ય લોકો ગુમ થયા હતા. રાષ્ટ્રીય રાજધાની કાઠમંડુને જોડતા તમામ હાઇવે અને રોડ વિભાગો કટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, શનિવારે મકવાનપુરના ઈન્દ્રસરોવરમાં ભૂસ્ખલનને કારણે ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશન (ANFA)ના છ ખેલાડીઓના મોત થયા હતા.

ભારે વરસાદ પછી નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112 લોકોના મોત; બિહારમાં એલર્ટ

નેપાળમાં ભારે વરસાદની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. ગંડક અને કોસી નદીનું જળસ્તર લાલ નિશાનથી ઉપર છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે 20 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
હકીકતમાં, બિહારમાં સતત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નેપાળમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ગંડક અને કોસી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગંડક અને કોસીના ડિચ્સાર્જમાં પાંચ ગણો વધારો થયો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે 20 જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરી છે.

પહેલેથી જ, ગંડક, કોસી અને બાગમતી નદીઓમાંથી ભારે પાણી છોડવાના કારણે બિહારના 13 જિલ્લાઓમાં પૂર આવ્યું છે, જેનાથી 141,000 થી વધુ લોકોને અસર થઈ છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિયોહર, ગોપાલગંજ, સિવાન, સીતામઢી, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સુપૌલ, મધેપુરા, મુઝફ્ફરપુર અને મધુબની જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રાજ્ય એજન્સીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો...

Accident: દ્વારકા નજીક ભયંકર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં કમકમાટીભર્યો કરૂણ મૃત્યુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget