શોધખોળ કરો

ગુજરાતમાં આત્મહત્યાની ચાર ઘટના, 25 વર્ષીય યુવકના આપઘાતથી પરિવાર માથે આભ તૂટ્યું

Suicide in Gujarat : ગુજરાતમાં રાજકોટ, બાવળા, ભાવનગર અને સુરતમાં આત્મહત્યાની ચાર ઘટના ઘટી છે.

Gujarat : રાજ્યમાં આત્મહત્યાની જુદી જુદી ચાર ઘટનાઓ સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં રાજકોટ, બાવળા, ભાવનગર અને સુરતમાં આત્મહત્યાની ચાર ઘટના ઘટી છે. રાજકોટમાં   25 વર્ષીય યુવકના આપઘાતથી પરિવાર માથે આભ તૂટ્યું છે.

ગુજરાતમાં આત્મહત્યાની ચાર ઘટના
રાજકોટનો સેટેલાઇટ ચોક વિસ્તાર, જ્યાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ.બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહિત રૈયાણીએ શેરબજારમાં 67 લાખ ગુમાવ્યા હતા.ત્યારથી તે તણાવમાં હતો અને ગત મોડી રાત્રે આ પગલુ ભર્યું.

રાજકોટમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માની પાર્કમાં રહેતા એક 25 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. રોહીત ગોરધનભાઇ રૈયાણી (ઉવ.25)એ રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરબજારમાં 67 લાખ રૂપિયા ડૂબી જતા યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. 25 વર્ષીય યુવકની આત્મહત્યાથી તેના પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. 

તો અમદાવાદના બાવળા તાલુકાની શિયાળ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી. શાળાની છત પર જ શિક્ષકે આ પગલું ભર્યું.હાલ તો પોલીસે અન્ય શિક્ષકો અને સ્ટાફના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ચિત્રા સીદસર રોડ પાસે રહેતા આધેડે ઘર કંકાસ અને આર્થિક સંકડામણથી કંટાળી કુવામાં પડતુ મુકી જીવન ટુંકાવ્યું. આત્મહત્યા પહેલા ટિફિનમાં સ્યુસાઇડ નોટ લખી દીકરાને પરિવારનું ધ્યાન રાખવા કહ્યું.મૃતક યોગેશબાઇ 19 માર્ચથી ગુમ હતા.સાત દિવસ બાદ ઘર નજીક આવેલા એક કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો

સુરતના ઓલપાડના સાયણ ગામે યુવકે સાસરિયાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી.આત્મહત્યા પહેલા યુવકે વીડિયો બનાવ્યો જેમાં પત્નીથી લઇને સાસુ અને સસાર ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો.ત્યારબાદ મોટા ભાઇને વીડિયો મોકલી ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget