શોધખોળ કરો

Gandhinagar: રાજ્યમાં વરસાદ ખેંચાતાં સરકારે કરી આ જાહેરાત, ખરીફ પાકને થશે ફાયદો

રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે.

Gandhinagar: રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. ગુજરાતમાં હાલના તબક્કે વરસાદ ઓછો થયો છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના ખરીફ પાક માટે મોટી જાહેરાત કરી છે. આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે આજથી નર્મદા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે." 

આજથી નર્મદાનું પાણી છોડાશેઃ
ગુજરાતમાં હાલના તબક્કે વરસાદ ઓછો થયો છે અને વરસાદ ખેંચાયો છે. આ સ્થિતિમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં મોડું થઈ રહ્યું છે આ સાથે આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને પણ ખરીફ પાક માટે પાણીની જરુર છે. ત્યારે રાજ્ય સરકારે નર્મદા નહેરો અને તેના તળાવો ભરવ માટે નિર્ણય કર્યો છે. આ માટે નર્મદા મુખ્ય નહેરમાં 17000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનેક જગ્યાએથી પાણી છોડવા માગણીઓ કરવામાં કરી હતી. તેથી સરકારે નર્મદામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. આ પાણીથી 11 લાખ હેકટર જમીનના ખેડૂતો લાભ મળશે. 

કરમાવદ તળાવ ટૂંક સમયમાં ભરાશેઃ
મહત્વનું છે, નર્મદા કેનાલમાં પાણી છોડીને એક જ અઠવાડિયામાં આ તળાવો ભરવામાં આવશે. આ સાથે તાજેતરમાં બનાસકાંઠાના કરમાવદ તળાવ ભરવા માટે  થયેલા આંદોલન બાદ સરકાર એક્ટિવ થઈ છે અને ટૂંક સમયમાં તળાવ ભરવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે અને 500 કરોડના ખર્ચે કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો હોવાનું ઋષિકેશ પેટેલ જણાવ્યું હતું. 

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયેલ હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget