શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા, 81 લોકો હજુ પણ વેન્ટિલેટર પર

રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. હતા. બુધવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 138 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા.

અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. હતા. બુધવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 138 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat)જ માત્ર 20થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યનો રિકવરી રેટ કેટલા ટકા પર પહોંચ્યો

હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4807 છે. જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર છે. 4726 લોકોની હાલત સ્થિર છે. 8,07,911 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10,040 લોકોના કોરોનાથી મોત થયા છ. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.20 ટકા થયો છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 29 કેસ નોંધાયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું, સરત શહેમાં 20, સુરત ગ્રામ્યમાં 11 કેસ અને એક વ્યક્તિનું મોત થયું હતું. જુનાગઢમાં 8, રાજકોટ કોર્પોરેશમાં 8, વડોદરામાં 8, વડોદરા કોર્પોરેશનમાં 8, વલસાડમાં 7, જુનાગઢ કોર્પોરેશનમાં 5, ગીર સોમનાથમાં 4, કચ્છ અને નવસારીમાં 3-3, અમદાવાદમાં 2, બનાસકાંઠામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, નર્મદામાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1, દાહોદમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 1, સાબરકાંઠામાં 1, તાપીમાં 1 કેસ નોંધાયો હતો. જામનગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

આ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ

અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહિસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો.

કેટલા લોકોની અપાઈ રસી

રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 4,48,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,34,57,715 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં વિદેશી દારૂનું વેચાણ કરતાં સગાભાઈઓ ઝડપાયા, દારૂ છુપાવવાની જગ્યા જોઈ પોલીસ પણ ચકરાવે ચડી ગઈ

JEE Main 2021: જેઈઈની પરીક્ષા ક્યારે યોજાશે ? કઈ તારીખ સુધીમાં જાહેર કરાશે રિઝલ્ટ, જાણો વિગત

યુકે હાઈકોર્ટે ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને શું આપ્યો મોટો ઝટકો ? જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget