શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: રાજ્યમાં આજે 1450 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 85.94 ટકા
રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3512 પર પહોંચ્યો છે.
![Coronavirus: રાજ્યમાં આજે 1450 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 85.94 ટકા Gujarat coronavirus 1450 patients recovered Coronavirus: રાજ્યમાં આજે 1450 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 85.94 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/24042059/corona-%E0%AA%BE%E0%AA%BE.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે 1327 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3512 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 1450 દર્દી સ્વસ્થ થયા છે. રિકવરી રેટ 58.94 ટકા છે.
રાજ્યમાં હાલ 16,745 એક્ટિવ કેસ છે, જ્યારે 1,23,770 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,651 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,44,027 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, મહિસાગરમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા હતા.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)