શોધખોળ કરો

Gujarat Election : ભાજપના કયા સાંસદે વિધાનસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઇચ્છા? જાણો શું કહ્યું?

ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નાંદોદ વિધાનસભા બેઠક માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું પાર્ટી ટીકીટ આપશે તો લડવા માટે તૈયાર છું.

Gujarat Election : ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. નાંદોદ વિધાનસભા બેઠક માટે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું પાર્ટી ટીકીટ આપશે તો લડવા માટે તૈયાર છું. નાંદોદ વિધાનસભા મારી કર્મ અને જન્મભૂમિ છે. ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાની હોઈ, પાર્ટી ટીકીટ આપે તો લડવાની ઇચ્છા વ્યક્ત કરી.

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ જીલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના  સંભવિત ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધિત યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. આ બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. જે લેટર વાયરલ થયો છે એમાં કોઈ સત્ય નથી. કેટલાક મહત્વકાંક્ષી લોકોએ આ કૃત્ય કર્યું હોવાનો સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો પણ કર્યો હતો. 

Gujarat Election : પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે કે નહીં? જાણો શું આપ્યું મોટું નિવેદન?

સુરત : પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. ભાજપ, આપ અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓએ અલ્પેશ કથીરીયાનો સંપર્ક કર્યો હતો. રાજકીય કારકિર્દી શરૂ કરવા આમંત્રણ આપ્યું છે. ભાજપમાં જોડાય તેવી લોક ચર્ચાને અલ્પેશે નકારી. સોશિયલ મીડિયામાં માત્ર વાતો થઈ રહી છે જે સત્યથી વેગડું છે. ભાજપમાં જોડાવવાની ચર્ચા મુદ્દે અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી હતી. 

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવારજનોને નોકરી મળે. જો ભાજપ આ બંને મુદ્દાનો ઉકેલ કરી નાખે તો રાજકારણમાં જવા અંગે વિચારશું. સત્તા પક્ષ કે વિપક્ષ આ બંનેમાંથી કોઈ પણ બે મુદ્દાનો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું. ગોપાલ ઇટાલિયા ને પરેશાન કરાય છે. અટલ બિહારી વાજપાઈ અને અડવાણી સમયની રાજનીતિ થવી જોઈએ, બદલાની ભાવના ન હોવી જોઈએ.

ઇટાલિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ કે અન્ય પક્ષો ચૂંટણીના સમયમાં આ બધી વાતો આવતી હોય છે. વર્તમાન સમયની અંદર અમારી માંગણી સ્પષ્ટ છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો અને શહીદ પરિવારને નોકરી, બંને મુદ્દે ભાજપ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે છે કે નથી કરતી. આ બે માંગણી સંતોષે છે કે નહીં, આ પછી અમે રાજકીય દિશાના નિર્ણય લેશે. આ પછી આગામી દિવસોમાં નક્કી કરીશું કે, રાજકારણમાં જવું જોઇએ કે નહીં. ચૂંટણી લડવી જોઇએ કે નહીં. દરેક પ્રકારની વાતો છે તે અમારા આગેવાનો, અમારી સંસ્થા અને સમિતી સાથે બેસીને નક્કી કરીશું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર
Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર
Unseasonal Rain: અમરેલી સહિત રાજ્યમાં સતત ચોથા દિવસે ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જગતનો તાત બન્યો ચિંતિત, જાણો
અમરેલી સહિત રાજ્યમાં સતત ચોથા દિવસે ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જગતનો તાત બન્યો ચિંતિત, જાણો
Surat: સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી, 22 વર્ષીય યુવતીને આપ્યું નવજીવન, જાણો વિગત
સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી, 22 વર્ષીય યુવતીને આપ્યું નવજીવન, જાણો વિગત
AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad: પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ કો-ઓપરેટીવ હાઉસિંગ જર્જરિત હાલતને લઈને વિવાદ ઉભો થયોSurat: 'મનપસંદ કોલેજની છૂટ આપો'': કોમન યુનિવર્સીટી એડમિશન પદ્ધતિથી વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad: બિરજુ એપાર્ટમેન્ટમાં અમુક રહીશોના વિરોધના કારણે  રી- ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ખોરંભે ચડ્યોGujarat Weather Forecast: અમદાવાદમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર
Air India: 150 યાત્રીઓ સાથે ઉડેલા વિમાનમાં લાગી આગ, દિલ્હી એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર
Unseasonal Rain: અમરેલી સહિત રાજ્યમાં સતત ચોથા દિવસે ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જગતનો તાત બન્યો ચિંતિત, જાણો
અમરેલી સહિત રાજ્યમાં સતત ચોથા દિવસે ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જગતનો તાત બન્યો ચિંતિત, જાણો
Surat: સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી, 22 વર્ષીય યુવતીને આપ્યું નવજીવન, જાણો વિગત
સુરતમાં મહિલા પોલીસની પ્રશંસનીય કામગીરી, 22 વર્ષીય યુવતીને આપ્યું નવજીવન, જાણો વિગત
AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
AMC Alert: હવામાન વિભાગ બાદ AMC એ જાહેર કર્યું એલર્ટ, બે દિવસ ઓરેન્જ અને ત્રણ દિવસ યલો એલર્ટ
ફરી 'નાયક' અવતારમાં જોવા મળશે અનિલ કપૂર, Nayak 2ને લઈને પ્રોડ્યૂસરે કરી મોટી જાહેરાત
ફરી 'નાયક' અવતારમાં જોવા મળશે અનિલ કપૂર, Nayak 2ને લઈને પ્રોડ્યૂસરે કરી મોટી જાહેરાત
Amreli News:  અમરેલીમાં સિંહનું શિકાર કરવા દોડતા કૂવામાં ખાબકવાથી મોત, 24 કલાકમાં 2 સિંહના મોત
અમરેલીમાં સિંહનું શિકાર કરવા દોડતા કૂવામાં ખાબકવાથી મોત, 24 કલાકમાં 2 સિંહના મોત
થિયેટર્સમાં કોર્નરની સીટ લઇને ના કરો આ કામ, નહી તો ભોગવવું પડી શકે છે પરિણામ
થિયેટર્સમાં કોર્નરની સીટ લઇને ના કરો આ કામ, નહી તો ભોગવવું પડી શકે છે પરિણામ
Dates Benefits: ખજૂરનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો ગ્લોઇંગ અને સુંદર સ્કિન
Dates Benefits: ખજૂરનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો ગ્લોઇંગ અને સુંદર સ્કિન
Embed widget