શોધખોળ કરો

ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંદનામું, કહ્યું- ગુજરાતમાં ઓક્સિજનના અભાવે દર્દીને સારવાર નથી મળી રહી

આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવારે જવાબ રજૂ કર્યો છે. જેમા સરકારે જણાવ્યું કે પાંચ મેના રોજ સરકારને 1400 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેના રોજ રાજ્યને 1600 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. જો કે કેંદ્ર સરકાર તરફથી તેમને 975 મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી.

ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11 હજાર 500 થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

રાજ્યમાં ઓક્સિજનનો 400 મેટ્રીક ટનનો બફર સ્ટોક રાખવા અંગે કેંદ્ર સરકારને છ મેના રોજ સંપર્ક કરાયો છે. રાજ્યમાં હાલ કેટલાક પ્રતિબંધો દાલવામાં આવેલા હોવાથી ઈમરજન્સી બફરસ્ટોક ઉભો કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને રાજ્યમાં વેક્સિનેશનને લઈને પૂરતી સુવિધા કરાઈ છે.

રાજ્યમાં કોવિડ 19 વેક્સિન સ્ટોરેજ માટે રિજલન લેવલે છ વેક્સિનેશન સ્ટોર્સ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 41 સ્ટોર્સ અને બે હજાર 189 કોલ્ડ ચેઈન પોઈંટ ઉપલબ્ધ છે. કેંદ્ર તરફથી 169 આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ રાજ્યને મળ્યા છે. રાજ્ય પાસે કોવિડ-19ના એક કરોડથી વધુ ડોઝ સ્ટોર કરવાીન ક્ષમતા છે. છ મે સુધીમાં રાજ્ય પાસે વેક્સિનના કુલ પાંચ લાખ 96 હજાર 410 ડોઝ ઉપલબ્ધ છે. જેમાં કોવિશિલ્ડના કુલ ત્રણ લાખ 95 હજાર 920 અને કોવેક્સિનના બે લાખ 490 ડોઝ છે.

કેન્દ્ર તરફથી ગુજરાતને મળતો મેડિકલ ઓક્સિજનનો જથ્થો ૯૭૫ મેટ્રીક ટનથી નહીં વધારવાના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. બેડ અને ડોક્ટર હોવા છતાં મેડિકલ ઓક્સિજન ના જથ્થાના અભાવે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર નથી થઈ શકતી. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે છત્રીસ શહેરોમાં નિયંત્રણો લાદ્યા હોવાની સુપ્રીમ કોર્ટ ને જાણ કરાઈ છે.

રાજ્યમાં અત્યાર સુધી 1.28 કરોડ રસીના ડોઝ અપાયા છે. જેમાં 9936032 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો છે અને 2869476 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. ડિજિટલ પ્લેટફોર્મ સિવાયના ઓફલાઇન રજિસ્ટ્રેશનની હાલ કોઈ વ્યવસ્થા નહીં હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 45 વર્ષથી મોટા લોકોના રસીકરણ માટે રાજ્ય સરકાર ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉભી કરશે.

6મેની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કોવિશિલ્ડના કોવિશિલ્ડના 395920 ડોઝ ઉપલબ્ધ છે અને કોવેકસીનના 200490 ડોઝ ઉપલબ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget