શોધખોળ કરો

Gujarat Corona : કયું પ્રસિદ્ધ મંદિર વધુ 7 દિવસ માટે ભક્તો માટે કરાયું બંધ? જાણો વિગત

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો dwarkadhish.org પર ઓનલાઇન દર્શન કરી શકશે.

દ્વારકાઃ ગઈ કાલે રૂપાણી સરકારે મહાનગરો સહિત 36 શહેરોમાં લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી છે. તેમજ અમુક ધંધાર્થીઓને સવારે 9થી 3 વાગ્યા સુધી ધંધો-રોજગાર કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીને પગલે રાજ્યના અનેક મંદિરો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. 

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર દ્વારા પણ બંધને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.  આગામી ૨૭-૦૫-૨૦૨૧ સુધી દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રહેશે. મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક સેવા અને નિત્યક્રમ રાબેતા મુજબ રહેશે. ભક્તો dwarkadhish.org પર ઓનલાઇન દર્શન કરી શકશે.

કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

 

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.

 

આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.

 

શું ખુલ્લું રહેશે ?

  • પાનના ગલ્લા
  • ચાની કિટલી
  • હેર સલૂ
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઈલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • ગેરેજ-પંચરની દુકાનો

શું બંધ રહેશે ?

  • શૈક્ષણિક સંસ્થા
  • ટ્યુશન ક્લાસિસ
  • થિયેટરો
  • ઓડીટોરીયમ
  • એસેમ્બલી હોલ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ-બગીચા
  • મનોરંજક સ્થળો
  • જીમ
  • સ્વિમિંગ પુલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બાળકોનો જીવ કેમ મૂકો છો જોખમમાં?Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં પહોંચ્યો વરસાદ?Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યોGujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
ITR Filing:  ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ
ITR Filing: ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ
T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ
T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ
ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ
ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ
Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત
Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત
Embed widget