શોધખોળ કરો

Gujarat Weather: મહીસાગર જિલ્લામાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને પણ થઈ શકે છે નુકસાન

Gujarat Weather Update: સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતિત છે. જિલ્લાના લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છે.

Gujarat Weather Updates: રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતિત છે. જિલ્લાના લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છે. જેના કારણે વાવેતર કરેલા પાકમાં રોગચાળાની ભીતી છે. આંબાનો મોર ખરી પડવાના કારણે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે.

 માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અલગ અલગ શહેરોની વાત કરીએ તો ભૂજમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે કેશોદમાં 40.3 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં ગરમીનો પારો 39.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું,આ તરફ રાજકોટમાં 38.9 ડિગ્રી, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વડોદરા અને પોરબંદરમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.. તો ડીસા અને સુરતમાં ગરમીનો પારો 38.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.. વલ્લભવિદ્યાનગરમાં 37.7 ડિગ્રી અને ભાવનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


Gujarat Weather: મહીસાગર જિલ્લામાં બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને પણ થઈ શકે છે નુકસાન

ગરમીમાં શેકાવા રહો તૈયાર, આ રાજ્યોમાં લૂ નું એલર્ટ

અડધો એપ્રિલ માસ વીતવા આવ્યો છે, કમોસમી વરસાદ બાદ હવે ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીની સાથે-સાથે દિવસ દરમિયાન બહાર નીકળતી વખતે પવનના ઝાપટાનો સામનો કરવો પડે છે. ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે હીટ વેવની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14-17 એપ્રિલની વચ્ચે ગંગાને અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. બિહારમાં 15-17 એપ્રિલ દરમિયાન ગરમીનું મોજું ચાલુ રહી શકે છે. હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે દેશના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં ધીમે ધીમે 3-5 ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ જ્યારે સ્થાનિક તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરે છે અને તે પ્રદેશના સામાન્ય તાપમાન કરતાં 5 °C થી 6 °C વધી જાય છે ત્યારે હીટ વેવ જાહેર કરે છે. સ્કાયમેટ વેધર અનુસાર, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget