શોધખોળ કરો

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની કઈ નદીમાં પૂર આવ્યું? ગીર સોમનાથમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે.

સોમનાથ: અરબી સમુદ્વમાં ઉદભવેલું ‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઈ છે તેમ છતાં પણ ગુજરાત પર હજુય ખતરો ટળ્યો નથી. ગુજરાતનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સરકારે આ બાબતની ગંભીરતા લઈને વધુ 48 કલાક સુધી હાઈ એલર્ટ યથાવત રાખ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે. અત્યાર સુધીમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. તલાલમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે. ગીર સોમનાથમાં 7 ઈંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે જ્યારે હાલ પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ગીર સોમનાથની હિરણ નદીમાં ધોડાપૂર આવ્યું છે. અત્યાર સુધીમાં સાત ઈંચ વરસાદ વરસી ગયો છે. તલાલમાં પણ વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને પગલે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઠીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં. ભરાયેલા પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. આટલાં પાણીમાં પણ સોમનાથનાં લોકોએ મોટાભાગની દુકાનો રાબેતા પ્રમાણે ચાલુ રાખી છે. કોડિનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે સુત્રાપાડામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ આજે સવારે ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
PM મોદી અને ડૉનાલ્ડ ટ્રંપ વચ્ચે ફોન પર થઈ વાતચીત, શું ટેરિફ હટાવશે અમેરિકા ?
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: ચાંદીની કિંમત ₹2400 વધીને ઓલ ટાઈમ હાઈ પર, જાણો સોનાની લેટેસ્ટ કિંમત
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
IND vs SA 2nd T20 Highlights: 51 રનથી બીજી ટી20 હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકા સામે તમામ બેટ્સમેન નિષ્ફળ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
8th Pay Commission: 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ ? જાણી લો લેટેસ્ટ અપડેટ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
ટિકિટ રિઝર્વેશન સિસ્ટમ: 3.02 કરોડ નકલી ID ડિએક્ટિવેટ કર્યા, ટ્રેનોમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં સુધારો
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Embed widget