શોધખોળ કરો

ઉત્તરાયણના દિવસે પવનની કેવી હશે સ્થિતિ? પવનને લઈને હવામાન વિભાગે શું કહ્યું?

પતંગ રસિયાઓ માટે ખુશીની સમાચાર સામે આવ્યાં છે કે ઉત્તરાયણના દિવસે પવનની દિશા ઉત્તર તરફની રહેશે અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે તે દિવસે પવન મધ્યમ રહેશે.

અમદાવાદઃ બુધવાર રાતથી અચાનક પવનની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે ગુજરાતીઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. જોકે પવનની ગતિ પણ બહુ છે. હવે ઉત્તરાયણના ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે પતંગ રસિયાઓ તૈયારી કરી રહ્યાં છે. પરંતુ ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેની રસિયાઓ રાહ જોતાં હોય છે. જોકે પતંગ રસિયાઓ માટે ખુશીની સમાચાર સામે આવ્યાં છે કે ઉત્તરાયણના દિવસે પવનની દિશા ઉત્તર તરફની રહેશે અને 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એટલે તે દિવસે પવન મધ્યમ રહેશે. ઉત્તરાયણના દિવસે પવનની કેવી હશે સ્થિતિ? પવનને લઈને હવામાન વિભાગે શું કહ્યું? મહત્વની વાત એ છે કે, ગુરૂવારે પવનની ગતિ અને ઠંડીએ જોર વધુ પકડ્યું છે પરંતુ ઉત્તરાયણના દિવસે ઠંડી અને પવનની ગતિ મધ્યમ રહેશે. જો મધ્યમ પવન હોય તો પતંગ ઉડાળવવા માટે સારો કહેવાય છે. લો લેવલ પર 15થી 20 કિલોમીટરની ઝડપે પ્રતિકલાકે પવન ફૂંકાશે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંત સરકારે જણાવ્યું છે. ઉત્તરાયણના દિવસે પવનની કેવી હશે સ્થિતિ? પવનને લઈને હવામાન વિભાગે શું કહ્યું? ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાશે અને ત્યાર બાદ પવનની દિશા બદલાશે. એટલે કે ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે પવનની કેવી હશે સ્થિતિ? પવનને લઈને હવામાન વિભાગે શું કહ્યું? હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પવનની દિશામાં ફેરફાર અને રાજસ્થાન-વેસ્ટનાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એક સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ભેજનું પ્રમાણ ઓછું થતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget