શોધખોળ કરો

ફરી ગુજરાત તરફ ફંટાયું ‘મહા’ વાવાઝોડું, 6 નવેમ્બરે દીવ-દ્વારકા વચ્ચે ટકરાશે

જ્યારથી લો પ્રેશર સર્જાયું છે ત્યારથી ભારતીય હવામાન વિભાગ દ્વારા પળેપળનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદઃ ગુજરાત તરફ આવી રહેલું મહા વાવાઝોડું (MAHA Cyclone) ઓમાન તરફ ફંટાયા બાદ હવે વાવાઝોડું પાછું ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેની અસર પણ વર્તાવા લાગી છે, થરાદ અને વાવમાં દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે. આક્રામક સ્વરુપ ધારાણ કર્યા બાદ તોફાની મહા વાવાઝોડું વેરાવળથી 580 કિલોમીટર (11am)ના અંતરે છે. મહા વાવાઝોડું 6 નવેમ્બરની મધ્ય રાત્રી/7 નવેમ્બરની વહેલી સવારે દીવ અને દ્વારકાની વચ્ચે દરિયા કાંઠા પર ટકરાશે. આ વાવાઝોડું 4 નવેમ્બરથી ગુજરાત તરફ પાછું ફરવાની શરુઆત કરશે. આક્રમક બનીને ગુજરાત આવી રહેલું વાવાઝોડું 5મી નવેમ્બરે થોડું ઠંડું પડી શકે છે. જ્યારથી લો પ્રેશર સર્જાયું છે ત્યારથી ભારતીય હવામાન વિભાગ દ્વારા પળેપળનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની સૂચનાના પગલે સરકારે ગુજરાતના દરિયા કાંઠાના જિલ્લાના કલેકટરોને સૂચના આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા NDRFને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 6 અને 7 નવેમ્બરે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. છ તારીખે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે જેમ જેમ વાવાઝોડું ગુજરાત નજીક પહોંચશે તેમ ઉત્તરોતર નબળું પડશે. ગુજરાત નજીક પહોંચતા પહેલા તે સાયકલોનિક સ્ટોર્મની કેટેગરીમાં ફેરવાઇ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 6 નવેમ્બરની મધરાતે દિવથી દ્વારકા વચ્ચેના વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે. મહા વાવાઝોડાની સૌથી વધુ અસર 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળશે. જ્યારે 7 નવેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. 4 નવેમ્બરે વાવાઝોડાની અસરને પગલે કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. 5 નવેમ્બરે પણ આજ સ્થિતિ યથાવત રહી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
શું ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો થઈ શકે છે ધરપકડ? જાણો શું કહે છે નિયમ
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
મુંબઈમાં મેયર પદના સસ્પેન્સ વચ્ચે તાજ હોટલમાં ભોજન કરવા જશે સંજય રાઉત,અહીં જ રોકાયા છે શિંદેના કાઉન્સિલરો
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Embed widget