શોધખોળ કરો

સતત ત્રીજા વર્ષે જીતુ વાઘાણી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ બન્યા

વિધાનસભા અધ્યક્ષે સમિતિઓની મુદ્દત લંબાવતા જીતુભાઈ વાઘાણીની પુનઃ નિમણૂક, સમિતિએ અત્યાર સુધીમાં ₹3,50,000 કરોડની તપાસ પૂર્ણ કરી.

Jitubhai Vaghani PAC Chairman: ગુજરાત વિધાનસભાના જાહેર હિસાબ સમિતિના પ્રમુખપદે સતત ત્રીજા વર્ષે જીતુભાઈ વાઘાણીની વરણી કરવામાં આવી છે. વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ વિધાનસભાની તમામ નાણાકીય તથા બિન-નાણાકીય સમિતિઓની મુદ્દત સાતમા સત્ર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયના પરિણામે જીતુભાઈ વાઘાણી ફરી એકવાર આ મહત્વપૂર્ણ સમિતિના પ્રમુખ બન્યા છે.

આ સમિતિમાં જીતુભાઈ વાઘાણી સાથે વિનેન્દ્રસિંહ ઝાલા, સી. કે. રાઉલજી, જયેશ રાદડીયા, ઇશ્વરસિંહ પટેલ, કિશોર (કુમાર) કાનાણી અને નરેશભાઇ પટેલ સભ્ય તરીકે કાર્યરત રહેશે. આ ઉપરાંત, અનુભવી ધારાસભ્યો અર્જુનભાઇ મોઢવાડીયા, શૈલેષ પરમાર, કાંતીલાલ અમૃતિયા, અરવિંદ રાણા અને નવા યુવા ધારાસભ્યો પ્રવિણકુમાર માળી, ડો. હસમુખ પટેલ, અમુલ ભટ્ટ અને હેમંતભાઇ આહિર પણ સમિતિમાં યોગદાન આપશે.

 જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળની પંદરમી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ અત્યાર સુધીમાં નોંધપાત્ર કામગીરી કરી છે. સમિતિએ પોતાનો પ્રથમ અહેવાલ 28મી ફેબ્રુઆરી, 2024ના રોજ, બીજો અહેવાલ 23મી ઓગસ્ટ, 2024ના રોજ અને તાજેતરમાં પૂર્ણ થયેલા બજેટ સત્રમાં 21મી માર્ચ, 2025ના રોજ રજૂ કર્યો હતો. આ અહેવાલોમાં વર્ષ 2011-12 અને 2014-15ના બે વર્ષના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. સમિતિએ અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૩,૫૦,૦૦૦ કરોડની નાણાકીય બજેટ જોગવાઈઓની તપાસ પૂર્ણ કરી છે.

વર્ષ 2023-24 દરમિયાન સમિતિએ કુલ 40 બેઠકો યોજી હતી, જેમાં 2692 ફકરાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તે જ રીતે, વર્ષ 2024-25માં કુલ 29 બેઠકોમાં 1517 ફકરાઓ સેટલ કરવામાં આવ્યા છે. આમ, છેલ્લા બે વર્ષમાં સમિતિ દ્વારા કુલ 4289 પારાને સેટલ કરવામાં આવ્યા છે, જે સમિતિની કાર્યક્ષમતા અને નાણાકીય બાબતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

સતત ત્રીજા વર્ષે જીતુભાઈ વાઘાણીની પ્રમુખ તરીકેની વરણી એ નાણાકીય શિસ્ત અને પારદર્શિતા જાળવવા માટેના તેમના પ્રયાસોની કદરરૂપે જોવામાં આવે છે. તેમના નેતૃત્વ હેઠળ, જાહેર હિસાબ સમિતિએ રાજ્યના નાણાકીય વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3  જિલ્લામાં યલો  એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
Gujarat Rain: ગુજરાતમાં આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાંત રાજનીતિના ઊંડા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : રિ-કન્સ્ટ્રકશન કરવું તો પડ્યું!
Hun To Bolish : હું તો બોલીશ : જો બકા ખાડા તો રહેવાના જ
Bhavnagar Accident Case: ભાવનગરમાં પોલીસ પુત્રના અકસ્માતનો કેસ, પાલીસે આરોપીને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રકશન
Gujarat Rains Forecast: રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Ahmedabad: બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરતા ખળભળાટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3  જિલ્લામાં યલો  એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ  વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 3 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ છૂટછવાયા મધ્યમ વરસાદની આગાહી
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
WCL 2025 IND vs PAK: ભારે વિરોધ બાદ આખરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ
Gujarat Rain: ગુજરાતમાં આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું કામ શરૂ, ચીનના PMની જાહેરાત; જાણો ભારત પર શું થશે અસર?
શું એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી હાથ મિલાવશે? અંબાદાસ દાનવેએ શિવસેના વિશે આપ્યું મોટું નિવેદન
શું એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે ફરી હાથ મિલાવશે? અંબાદાસ દાનવેએ શિવસેના વિશે આપ્યું મોટું નિવેદન
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
મોનસૂન સત્રમાં મોદી સરકારને ઘેરવા 'INDIA' ગઠબંધન સજ્જ: 8 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ, 'ઓપરેશન સિંદૂર' પર પણ સવાલ
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
ગુજરાતમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે: 6 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણો ક્યા જિલ્લા થશે પાણી પાણી
Embed widget