શોધખોળ કરો

જૂનાગઢ: ગીરમાં દર પૂનમે થતું સિંહ અવલોકન આજથી જુદી રીતે કરવાની કવાયતો, જાણો વિગત

સમગ્ર ગીરના જંગલમાં વર્ષ 2014થી પુનમે સિંહ અવલોકન કરવામાં આવે છે. તેમ છતાં આવતી કાલથી ગીરના જંગલમાં કરવામાં આવનારૂં સિંહ અવલોકન ઘણી રીતે અલગ તરી આવે છે.

સમગ્ર ગીરના જંગલમાં વર્ષ 2014થી પુનમે સિંહ અવલોકન કરવામાં આવે છે. તેમ છતાં આવતી કાલથી ગીરના જંગલમાં કરવામાં આવનારૂં સિંહ અવલોકન ઘણી રીતે અલગ તરી આવે છે. પહેલાં સિંહ ગણતરી કોઈ પણ બહારની વ્યક્તિઓ, મીડિયા અને એન.જી.ઓ. વગર કરવાની પ્રબળ તૈયારી વનતંત્ર દ્વારા કરવામાં આવી હતી અને પોતાની પીઠ થપ થપાવવા તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ લોકો, વન્યપ્રેમી, વિરોધ પક્ષ સહિતનાઓના ઉગ્ર વિરોધ વચ્ચે હવે આ સિંહ ગણતરી નથી માત્ર પૂનમ અવલોકન છે તેવું સતાવાર જાહેર કરવામાં આવ્યું હતું. આ માત્ર ઉગ્ર રોષ ખાળવા જાહેર કરવામાં આવ્યું છે કે કેમ તે પણ મહત્વનો સવાલ છે. કારણ કે અવલોકનમાં માત્ર કેટલા સિંહો હોય છે. તે જ કહેવાનું હોય છે અને આ અવલોકન સિંહ ગણતરીની જેમ પત્રક બનાવી ફોટા પાડીને એપ દ્વારા અપલોડ કરી ફોરેન્ટર- ટુ આર.એફ.ઓ, આર.એફ.ઓ. ટુ એ.સી.જી. અને આખરે અંતિમ રિપોર્ટ સી.સી.એફ. તૈયાર કરશે. જેમાં 10 દિવસનો સમયગાળો લાગશે જેથી હજુ પણ આ સિંહ ગણતરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગીરના જંગલમાં ટપોટપ સિંહના મોત થયા હતા. ખાસ કરીને ધારી ગીર પૂર્વમાં સત્તાવાર 30 જેટલા સિંહોનાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલા સિંહોના મોતનો આંકડો ક્યારેય બહાર આવ્યો નથી. વિરોધ પક્ષના નેતાએ પણ 70થી વધુ સિંહો મોતને ભેટ્યાનું તર્કબદ્ધ રીતે સરકાર સમક્ષ જાહેર કર્યું છે. તે બધાં વચ્ચે અચાનક જ સિંહ ગણાતરીનું તૂત સામે આવ્યું હતું. સમગ્ર દેશમાં જ્યારે કોરોનાના લીધે મેળાવડા બંધ છે. ત્યારે એક માત્ર વનવિભાગ ગીરમાં સિંહોની વસતી ગણતરી કરે તે કેટેલા અંશે યોગ્ય છે. તેમ છતાં મોટા પ્રમાણમાં સિંહો મોતને ભેટ્યા હોય અને તેનો વાસ્તવિક આંકડો છુપાવવા તેમજ ગણતરી અથવા અવલોકનના નામે સિંહો વધુ છે. તેવું દર્શાવી લોકરોષ શાંત પાડવાનું કામ આ અવલોકન અથવા તો ગણતરીના નામે થઈ રહ્યું છે. જે સિંહ, માટે ઘાતક પુરવાર થશે. એવું કહેવાય છે. સિંહને 2018થી લાગેલુ વાયરસનું સંક્રમણ રજુ કેટલા સિંહોનો ભોગ લેશે તે કહેવું અન્યત મુશ્કેલ છે. આ બધાની વચ્ચે અબોલ જંગલનો રાજા હાલ અસહાય અને લાચાર જોવા મળી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget