શોધખોળ કરો

મહીસાગરઃ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે ભારે વરસાદથી મકાન ધરાશાયી, બેના મોત

બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.

મહીસાગરઃ મહીસાગરમાં જિલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે   કાચુ મકાન ધરાશાયી થયુ હતું. મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે કાકરા ફળિયામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયુ હતું. કાચુ મકાન ધરાશાયી થતાં એક મહિલા અને બાળકીનું મોત થયું હતું. સંતરામપુરમાં ગઈકાલે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદથી પાણી ભરાઇ જવાના કારણે મકાન ધરાશાયી થયુ હતું.

બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કડાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર, લુણાવાડામાં પણ વરસાદ પડી રહ્યો છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.

બીજી તરફ કચ્છના માંડવીમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા માંડવી શહેર પાણી પાણી થયું છે. અતિભારે વરસાદના કારણે માંડવીમાં મુખ્ય બજાર અને લાકડા બજારમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો જેમાં 4થી 5 બાઈકો પાણીમાં તણાઇ ગયા હતા.

માંડવી શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત ચોથા દિવસે માંડવીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ફરી વળ્યા હતા.  5થી છ ઈંચ વરસાદમાં માંડવીના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ હતી.  તો અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

ગુજરાતમાં જીગ્નેશ મેવાણી અને દિગ્ગજ પાટીદાર નેતાને કોંગ્રેસે શું આપી મોટી જવાબદારી?

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

ગીર સોમનાથમાં જળપ્રલયઃ આ તાલુકામાં 48 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામ બેટમાં ફેરવાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget