શોધખોળ કરો

Morbi bridge collapse:મોરબી પુલ દુર્ઘટનામાં ધરપકડ કરાયેલા 8 આરોપીએ કરી જામીન અરજી, જાણો શું છે વધુ વિગત

Morbi bridge collaps:મોરબી દુર્ધટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોની ધરપકડ કરાઇ હતી. જો કે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હજુ સુધી ધરપકડ કરાઇ નથી.

Morbi bridge collaps:Morbi bridge collaps:મોરબી દુર્ધટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. જેની પર સુનાવણી 21 નવેમ્બર થશે

 મોરબી દુર્ધટનામાં 9 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાંથી 8 આરોપીએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. ફેબ્રીકેશનનું કામ કરતા એક આરોપી પ્રકાશ પરમારે આ પહેલા જામીન માટે અરજી કરી હતી.  જો કે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હજુ સુધી ધરપકડ  કરાઇ નથી કરાઇ. જયસુખ પટેલ ક્યાં છે, કેમ તેની ધરપકડ નથી કરાઇ, શા માટે પોલીસ તેને પૂછપરછ નથી કરી રહી આ અંગે સતત સવાલ ઉઠી રહ્યાં છે. આ બધા જ વચ્ચે કોર્ટે આ પહેલા સુનાવણીમાં પણ આ કેસની  તમામ સવાલો  સરકાર સામ કર્યાં હતા. જો કે હજુ સુધી કંઇ નક્કર કામગીરી નથી થઇ.

ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટબરની રવિવારની સાંજે ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકો મોતને ભેટ્યાં હતા. આ મામલે હજુ સુધી ઝુલતો પુલ માટે કામ કરતા નાના કર્મચારીઓની જ ધરપકડ થઇ છે. આ બ્રિજના રિનોવેશન બાદ ફિટનેસ સર્ટીફિકિટ વિના જ ચાલુ કરી દેવાયો હતો. ઘોર બેદરકારીના પગલે દુર્ઘટના સર્જાઇ હોવાનું સ્પષ્ટ સામેલ આવ્યું છે. જો કે તેમ છતાં પણ હજુ સુધી કોઇ નક્કર કાર્યવાહી ન થતાં જેને સ્વજન ગુમાવ્યા  છે.તેના પરિવજનોમાં ભારે રોષ છે. આ કેસ મુદ્દે આગામી સુનાવણી 21 નવેમ્બરે થશે.

Gujarat Elections 2022: ભાજપે ગુજરાતમાં 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી, 6 ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં આવતા મહિનાની 1લી તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના લગભગ 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. પક્ષ દ્વારા ટિકિટ કાપ્યા બાદ એક વર્તમાન ધારાસભ્ય અને ચાર ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત પક્ષના છ નેતાઓએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રો ભર્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના આગમનને કારણે આ વખતે ચૂંટણી ઘણી રસપ્રદ બની છે. સામાન્ય રીતે ગુજરાતમાં લડાઈ બે પક્ષો વચ્ચે જ થતી હતી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ગુરૂવાર (17 નવેમ્બર) નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પક્ષના આદિવાસી ચહેરા હર્ષદ વસાવાએ એક સપ્તાહ અગાઉ નર્મદા જિલ્લાના નાંદોદમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેને પાછું ખેંચ્યું ન હતું.

આ ધારાસભ્યોએ ફોર્મ ભર્યા હતા

જૂનાગઢ જિલ્લામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ઉમેદવારી પાછી ખેંચી નથી. ગુરુવારે, બીજેપીના એક વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ પણ બીજા તબક્કા હેઠળ 5 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. વાઘોડિયાથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે ટિકિટ નકારી કાઢી હતી, ત્યારબાદ તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના બનાવેલા નિયમને તોડીને 76 વર્ષીય વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહિલા મતદારોના મત મેળવવા માટે ભાજપે 14 મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget