શોધખોળ કરો

ગુજરાતમાં નોંધાયેલા ઓમિક્રોનના પહેલા કેસને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગત

જામનગરના ઝિમ્બાબ્વેથી આવેલા ૭૨ વર્ષના ઓમીક્રોન સંક્રમિત વૃદ્ધ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. પરિવારના ત્રણ-ત્રણ દર્દીને પણ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 

જામનગરઃ ઓમીક્રોન કેસને લઈને જામનગરથી રાહતના સામાચાર સામે આવ્યા છે. ઓમીક્રોનનો ગુજરાતનો પ્રથમ દર્દી સ્વસ્થ થયો છે. જામનગરના ઝિમ્બાબ્વેથી આવેલા ૭૨ વર્ષના ઓમીક્રોન સંક્રમિત વૃદ્ધ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. પરિવારના ત્રણ-ત્રણ દર્દીને પણ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. 

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થતાં ખળભળાટ મચી ગયો છે.  વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા છે. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા  છે. જોકે, નિર્મલાની વિદ્યાર્થીની સ્કૂલમાં નહીં આવી હોવાની deoએ સ્પષ્ટતા કરી છે. 

ઓમિક્રૉનના ખતરો દુનિયાભરમાં સતત વધી રહ્યો છે. ભારતમાં પણ ઓમિક્રૉનનો ખતરો હવે વધવા લાગ્યો છે. ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં નવા સંક્રમિતોની પુષ્ટી બાદ દેશમાં ઓમિક્રૉન દર્દીઓની સંખ્યા 88 થઇ ગઇ છે. મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગ કરી દેવામાં આવી છે. આજ કેન્દ્ર સરકાર સ્થિતિની સમીક્ષા બેઠક કરશે. દેશમાં આગામી 15 દિવસમાં પડકારો વધશે જેને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

કોરોનાની લહેરને સૌથી વધુ ઝેલનારુ મહારાષ્ટ્ર ઓમિક્રૉનથી પણ સૌથી વધુ પરેશાન છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના 22 કેસો, રાજસ્થાનમાં 17 કેસ, દિલ્હીમાં 10 કેસ, કેરાલામાં 5 કેસ, ગુજરાતમાં 5 કેસ, કર્ણાટકમાં 8 કેસ, તેલંગાણામાં 7 કેસ, પશ્ચિમ બંગાળમાં 1 કેસ, આંધ્રપ્રદેશમાં 1 કેસ, તામિલનાડુમં 1 કેસ, અને ચંદીગઢમાં 1 કેસ આવી ચૂક્યો છે. 

 

15 દિવસ ભારે, ઓમિક્રૉનનો ખતરો વધ્યો-
ઓમિક્રૉનના વધતા કેસોની વચ્ચે આગામી 15 દિવસ ભારે પડી શકે છે. આનો અહેસાસ મુંબઇ પોલીસને છે. તેથી જ 31 ડિસેમ્બર આખા મુંબઇ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન વધુ કડકાઇ રાખવામાં આવી રહી છે. મુંબઇમાં કોઇપણ સાર્વજનિક સભા, રેલી, કે પ્રદર્શનની અનુમતિ નથી. 5 સૌથી વધુ લોકો એક જગ્યાએ એકઠા નથી થઇ શકતા. ક્રિસમસ નજીક છે. સરકાર પણ લોકો એક્શનમાં આવી ગઇ છે. 
સાર્વજનિક સ્થાનો પર માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જે લોકોને કોરોનાની વેક્સિનના બન્ને ડૉઝ નથી લગાવાવામં આવ્યા, તેમની એન્ટ્રી બેન કરી દેવમાં આવી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget