શોધખોળ કરો

જમીન માપણી અને રી-સર્વેને લઈ મહેસૂલ મંત્રીએ શું કરી મોટી જાહેરાત,જાણો 

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે   જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી સરકાર ખેડૂતોની પડખે છે.

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે   જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી સરકાર ખેડૂતોની પડખે છે.  ગુજરાત એક માત્ર રાજ્ય છે જેને સમગ્ર ખેતીની જમીનની ફીલ્ડમાં જઇ પોઇન્ટ-ટુ-પોઇન્ટ કરાયો છે. જમીનના નકશા પણ ડીઝીટલ ખેડૂતોને અપાશે. સર્વે માટે ગ્રામ સભા યોજાઈ છે. LNP લેન્ડ પાર્સલ મેપ ખેડૂતોને અપાયા છે. તેમણે કહ્યું, રી-સર્વે એક વર્ષ સુધી ચાલશે.

આ સાથે મહેસુલ પ્રધાને નવી જાહેરાત કરતા કહ્યું કે રી-સર્વે એક વર્ષ સુધી વધુ ચાલુ રહેશે. વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. રી-સર્વેમાં મોટા ભાગના પ્રશ્નો પરિવારની વારસદારીના પેન્ડિંગ છે. ઝુંબેશમાં ભાગ રૂપે 40000 અરજીઓનો લક્ષ્યાંક હાથ પર લેવાયો છે. જેમાંથી 38000 અરજીઓની માપણીની કામગીરી પૂર્ણ કરાઇ છે. 64198 સર્વે નંબરના નિકાલ માપણીમાં કરાયા છે. 100થી વધુ વાંધા અરજી જો એક જ ગામની હોય તો એને ક્લસ્ટર તરીકે લેવામાં આવી છે.  રાજ્યમાં કુલ 95 લાખ ગુજરાતના સર્વે નંબર છે, જેમાંથી 5.28 લાખના વાંધા છે. 

આ ઉપરાંત મહેસૂલ મંત્રીએ કહ્યું  માપણી બાદની પ્રક્રિયામાં સમય જાય છે. ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીનો સમય લંબાવ્યો છે. 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા આવ્યા છે જ્યાં 96 સર્વેયરની ફાળવણી કરાઈ છે. DGPSની ફાળવણી કરાઈ છે. એક પણ પ્રશ્ન રી-સર્વેનો બાકી રાખવામાં નહીં આવે. 

ઝારખંડમાં 25 રૂપિયા સસ્તુ પેટ્રોલ મળશે

દેશમાં સતત વધી રહેલી પેટ્રોલ ડીઝલની કિંમતોથી કંટાળેલા લોકોને દેશના એક મોટો રાજ્યમાં ખૂબ જ મોટી રાહત મળી છે. ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેને મોટી જાહેરાત કરી છે કે રાજ્યમાં બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રોલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે.


મુખ્યમંત્રીએ ​​કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત છે. તેથી, સરકાર રાજ્ય સ્તરેથી દ્વિચક્રી વાહનો માટે પેટ્રોલ પર ₹25 પ્રતિ લિટરની રાહત આપશે, તેનો લાભ 26 જાન્યુઆરી 2022થી શરૂ થશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી 1.25 કરોડ લોકોને ફાયદો થશે. 

મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું  રાજ્યમાં બીપીએલ કાર્ડ ધરાવતા તમામ ટુ-વ્હીલરોને પેટ્રોલ 25 રૂપિયા સસ્તુ આપવામાં આવશે, આ સ્કીમ આગામી 26 જાન્યુઆરી 2022થી ઝારખંડમાં લાગુ કરાશે. આ અંગે મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ

વિડિઓઝ

Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
બ્રુનેઈમાં કામ કરશો તો કેટલી કમાણી થશે, બ્રુનેઈ ડોલરની ભારતમાં કિંમત જાણી ચોંકી જશો 
Embed widget